SearchBrowseAboutContactDonate
Page Preview
Page 733
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન यक्ष्मातिसारौ गलतालुशोषो કદી પીવું નહિ; તે જ પ્રમાણે કઈ સનેહની સેન્દ્રિયાળેન્દ્રિવાનિ // ર૭ | | ઉપર પણ વધુ પ્રમાણમાં પાણી પીવું નહિ, જે માણસ ભૂખે થયે હેય, છતાં | કેમ કે એમ (જમ્યા પહેલાં વગેરે ઉપર (ખોરાક ખાધા વિના) જે પાણી પીએ | દર્શાવ્યા પ્રમાણે) પાણી પીધું હોય તે છે અને તે જ પ્રમાણે જે માણસ તરસ્યો | પેટના જઠરાગ્નિને તે તરત શમાવી મંદ થયો હોય છતાં (પાણી પીધા વિના જ ) | કરી નાખે છે અને તેથી જ્વર આદિ રોગે જે ખોરાક ખાય છે, તો (એ ક્રમ વિરુદ્ધ | પણ ઉત્પન્ન થાય છે. ૨૮,૨૯ ખાનપાનના સેવનથી) એ માણસને તરત ભેજનની મદપે પાણી પીવાય પણ જ વિવિધ પ્રકારના ઘોર રોગો થાય છે; તેથી વિપરીત કરતાં રોગ થાય તેમ જ એ વિપરીત ખાનપાનના સેવનથી स्नेहं समाक्रम्य विचित्रभोज्यै થતા ઉપદ્રવ પણ થાય છે, જેમ કે જ્વર, जलं पिबेन्मध्य इवा(हा)शनस्य । અંગદાહ, શ્રમ, કૃશતા, કઢ, ઊલટી, ભ્રમ, भुक्त्वाऽपि पित्तप्रकृतिः पिबेच्च મલબંધ, કૉલેરા, વધુ પડતી તરશ, ક્ષયરોગ, मात्रां च सर्वत्र हितं च सात्म्यम् ॥३०॥ અતિસાર, ગળાને શેષ, તાળવાને શેષ जिह्वोष्ठताल्वन्त्रगलोदरौजो અને દેહ, ઇંદ્રિય વિષ, ઇદ્રિ તથા विदह्यते भुक्तफलं न वेत्ति । શરીરના વર્ણની પણ હાનિ થાય છે. ૨૬,૨૭ | आनाहदुर्नामजलोदरासृग्જઠરાગ્નિ મંદ થવાનાં ખાસ કારણે વૈ શિરોહન / રૂ I प्रतान्तभोक्तुर्विषमाशिनश्च પ્રથમ સેવેલા નેહને અનેક પ્રકારનાં तोयातिपस्यातिमहाशनस्य । ભોજનદ્રવ્યોથી પ્રથમ સારી રીતે દાબી દઈ विरोध्यजीर्णाधिविभोजनस्य ખોરાક ખાતાં ખાતાં વચ્ચે જ (ડા પ્રમાણ વતિ પ્રીપિ વાનરૂં . ૨૮ માં) પાણી પીવું જોઈએ; તેમ જ પિત્ત तस्माच्च पूर्व न जलं पिबेयुः પ્રકૃતિવાળા માણસે, જમ્યા પછી પણ પાણી स्नेहोपरिष्टान्न न चातिभुक्त्वा । પીવું, પરંતુ બધી બાબતમાં તેની માત્રા पीतं हि सद्यः शमयत्युदर्य અમુક ચોગ્ય પ્રમાણને જ સામ્ય સમજી લેવું તો શ્વથા મન્તિ તેT: રા | જઈએ; નહિ તે જીભના, હઠના, તાળવાના જે પિતાના યોગ્ય ભોજનકાળે પણ આંતરડાંના, ગળાના તથા ઉદરના રોગો થાય પિતાના ખોરાકના માપથી ઘણું ઓછું જમે | છે અને ઓજસ પણ વિશેષ કરી બળી જાય છે, વિપરીત ભજન કરે છે, જે તે ખાઈને | છે; અને જગ્યાનું ફળ પણ તે માણસ જાણી ચલાવી લે છે કે એક એકથી વિરુદ્ધ આહાર- | શકતો નથી. વળી મળબંધ, અરેગ, દ્રવ્ય ખાય છે; ખાધા પહેલાં જ વધુ પ્રમાણ | જળદર, લેહીવિકાર, રતવા, તરશ, નેત્ર માં પાણી પીએ છે, અથવા વધુ પ્રમાણમાં | તથા માથાના પણ રેગે થાય છે. ૩૦,૩૧ ખોરાક ખાય છે, વિરોધી દ્રવ્યો ખાય છે, વધુ ગરમ ખોરાક-પાણી ન સેવાય અથવા આગલા દિવસના અજીર્ણની ઉપર अत्युष्णपानान्ननिषेवणेन ભોજન કરે છે, તે માણસને પણ જઠરાગ્નિ रेतोऽमृगण्डोपचयश्च दुष्येत् । અત્યંત મંદ થઈ જાય છે. તે કારણે अग्निः क्षयं याति रसं न वेत्ति જમવાના સમયે ભલે ખૂબ તરસ લાગી હોય श्लेष्मा च पित्तं च निचीयतेऽस्य ॥३२॥ તે પણ થોડું પણ જમ્યા પહેલાં પાણી ગરમ પાણી કે અતિ ઉષ્ણ ખોરાકનું
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy