SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપસ હિતા-સિદ્ધિસ્થાન ૬૯૦ પછી તે વાયુ, મસ્તકમાં પહોંચી જઈ તે | સ્થાને રોકાયેલા વેગવાળા થઈ ને હૃદયને તથા ક્લેામ' નામના તૃષાનાં સ્થાનને સારી રીતે તપાવે છે, તેથી તૃષા ઉત્પન્ન થાય છે. ૧૬ બરાબર તૃપ્ત નહિ થયેલનાં લક્ષણા शूलारताध्मान गुदप्रकोप ज्वराङ्गदाहश्रममोह तृष्णाः ॥ १७ ॥ शय्यासनस्त्रीविषयेष्वभक्ति આપવા જોઈ એ. એ પ્રકારે કાળ, દેશ, ઉંમર, જઠરાગ્નિનું ખળ, ઉપદ્રવ તથા ઔષધના વિચાર કરી વૈદ્ય બધુ યુક્તિપૂર્વક યથાચેાગ્ય કરવું. ૧૯ | र्भवन्ति रूपाण्यपतर्पितस्य । જે માણસ પાણીથી પૂરતા તૃપ્ત થયા ન હોય તેને પેટમાં ફૂલની વેદના, અતિ, આફ્રા, ગુદાના પ્રકેાપ, જવર, અંગદાહ, શ્રમ-થાક, મૂ ́ઝવણુ, તરશ, સૂવા ઉપર, એસી રહેવા ઉપર કે સ્રી સાથેના વિષયમાં અનિચ્છા-આટલાં લક્ષણા થાય છે. ૧૭ આછું ખાધું હોય તેનાં લક્ષણા आदातुमिच्छत्यपि यस्तु भूयो मध्यस्थता चेद्भवतीप्सितेषु ॥ १८ ॥ तद्देशकालौ भजते च युक्त्या मन्दाशितं तं प्रवदन्ति तज्ज्ञाः । જે માણસ ફ્રી ફ્રી વધુ ખારાક લેવાની ઇચ્છા કરે, અને ઇચ્છેલા ખારાક પર તેની મધ્યસ્થતા હાય તાયે તેને ગ્રહણ કરવા તે ઇચ્છે જ છે, વળી તે માણસ યુક્તિથી તે તે દેશ અને કાળને સેવે છે, તેને, વિદ્વાના ઓછું ખાધુ હોય એવા કહે છે. ૧૮ | વધુ પડતું ખાધુ હાય તેની ચિકિત્સા अत्याशितानां वमनं प्रशस्तं ચેાગ્ય પ્રમાણમાં ભાજન કરેલાનાં લક્ષણા दृष्टिप्रसादो वचनप्रसिद्धिः स्वरस्य गाम्भीर्यमदैन्यमूर्जाः ॥ २० ॥ इन्द्रियार्थेषु मनःप्रहर्षः स्निग्धं मुखं भुक्तवतश्च विद्यात् । દૃષ્ટિની પ્રસન્નતા, ખેલવાની છટા, સ્વરની ગંભીરતા, દીનતાના અભાવ, ખળ તથા પ્રાણશક્તિનુ પ્રાકટચ, ઇંદ્રિાના ઇચ્છિત વિષયામાં મનને અતિશય હર્ષ અને સ્નેહ. યુક્ત ચળકતું માઢુ-એ લક્ષણા, ચાગ્ય પ્રમાણમાં ભેજન લીધું હોય તેનાં જાણવાં. ઉત્તમ પ્રકારે ભાજન કરેલાના ગુણા कान्तिर्बल स्मृतिमेधावयांसि प्रमोदसत्त्वस्थितिरङ्गवृद्धिः ॥ २१ ॥ ढेन्द्रियत्वं स्थिरताऽऽयुषश्च सम्यग्गुणा भुक्तवतो नरस्य । જે માણસે સારી રીતે ભાજન કર્યું" હોય તેમાં કાંતિ, ખલ, સ્મરણુશક્તિ, મેધા નામની બુદ્ધિની ધારણાશક્તિ, ઉંમરના વિકાસ, પ્રમાદ–એટલે ખૂબ આનંદ કે હુ, સત્ત્વસ્થિતિ એટલે માનસિક સ્થિરતા, અંગેનું વધવું, દૃઢ ઇંદ્રિયશક્તિ અને આયુષની સ્થિરતા એટલા ઉત્તમ ગુણા જોવામાં આવે છે. ૨૧ ભાજનના તથા પાનના કાળ भोज्यस्य कालं मुनयो बुभुक्षां मन्दाशितानामशनं तु युक्तया ॥ १९ ॥ कालं च देशं च वयो बलं च समीक्ष्य चोपद्रवभेषजं च । જેણે ખૂબ વધુ પ્રમાણમાં ખાધુ હાય તેને વમન કરાવવું, એ ઉત્તમ ઉપાય છે અને જેણે પ્રમાણથી એછું ખાધું તેને યુક્તિથી ખારાક ( તૃપ્તિ પ ́ત ) वदन्ति तृष्णामपि पानकालम् ॥ २२ ॥ મુનિ કહે છે કે ખાવાની ઇચ્છા થાય એટલે ભૂખ લાગે તેને જ વિદ્વાના ભાજનના સમય કહે છે અને તે જ પ્રમાણે પાણી પીવાની જે ઇચ્છા થાય તેને જ મુનિએ તરશને છીપાવનાર પાણી પીવાના કાળ કહે છે. ૨૨ જ હોય |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy