SearchBrowseAboutContactDonate
Page Preview
Page 686
Loading...
Download File
Download File
Page Text
________________ લશુનક૯૫-અધ્યાય ? ભારે ખોરાક પાણીના સેવનથી ગ્રહણનો | ભોજન કરવું. ઉપરાંત વિરેચન, વમન, દોષ અથવા કમળાને રોગ થવાનો સંભવ | નસ્યસેવન તથા કવલગ્રહણ પણ કરવું; થાય છે. ૭૪ તેમ જ દેહનો રોગ તથા બળ તરફ ખાસ વળી આ અપથ્થોથી આ રોગ સંભવે | દષ્ટિ રાખીને તીક્ષ્ણ પદાર્થોના સેવનનો ત્યાગ મદમસ્થ બૈરા વBક્ષણાહૂતિઃ | | કર અને બદ્ધિમાન માણસે (લસણના શોદાજે ૪ વિરહનીમy ૭પ | પ્રયોગમાં ) શ્રદ્ધા રાખીને ઉતાવળ ન રતિલાલા HITદાસજીવ ! | કરવી કે ઉદ્દેશ ન પામવો અથવા કંટાહિં વિચિત્ર સ્થાનિચે ત્રાળુપદ્રવ: II | ળવું નહિ. ૭૭–૭૯ લસણના પ્રયોગમાં ખરાબ મદ્યના, સાત દિવસના લસણના પ્રયોગ માછલાંના તથા ગોરસ-દૂધ વગેરેના પછીનું કર્તવ્ય સેવનથી પણ જવર, કોઢ કે ક્ષય રોગ | મધ gણાને 9 સતત્ત સર્વોનિનHI દ્વારા વિનાશ સંભવે છે; અને ઉષ્ણ | નિરવનાશ્વતં સ્ટિર્ન સ્ટારનમ્ II ૮૦ . કાળમાં લસણનું સેવન ચાલુ હોય, છતાં | grgત્રિજન્ટાયુ પ િાઢવાં કદના તે વેળા રુક્ષ ખોરાક ખાવામાં આવે તે | વિક્વાથSSઠ્ઠા: પન્નર મૌન ૮૨ તેથી બધાયે પિત્તના રોગોનો ભય પ્રાપ્ત | લસણ ખાવાનો પ્રયોગ ચાલુ કર્યા પછી થાય છે. તે ઉપરાંત ફૂલરોગ, અતિસાર, સાત દિવસે થાય ત્યારે અને પથ્ય ભોજન ઝાડો, પેટને આફરો, હલ્લાસ, ઊબકા, પૂરું થાય તે પછી તે માણસ બધુંયે જમવા ઊલટી, અરોચક, હેડકી, કોલેરા કે પેટમાં માંડે તે વખતે ઉપદ્રવરહિત, આશ્વાસન ચૂંક, ધાસ-હાંફણ કે દમ, વધુ પડતી | પામેલ તથા બળવાન થયેલા તે માણસને નિદ્રા અને તે સિવાયના બીજા પણ ઉપદ્રવ | ત્રણ દિવસે સુધી ત્રિફલાથી યુક્ત અને લવણ સંભવે છે. ૭૫,૭૬ સહિત ઘી પાવું; પરંતુ તેનું પ્રમાણ તેટલું જ લસણના પ્રયોગમાં થયેલા ઉપ- હોવું જોઈએ, કે જેથી તેનો આહાર કે ખેરાક દ્રની ચિકિત્સા નાશ ન પામે-એટલે કે તેની જમવાની રુચિ उपद्रवप्रतीकारः कार्यः स्वैः स्वैश्चिकित्सितैः । નાશ ન પામે. એમ પાયેલું ઘી પચી જાય छद्यजीर्णविदाहेषु गौरवे कफसंभवे ।। ७७॥ लङ्घयित्वा यथायोगं पथ्याशी पुनराचरेत् ।। તે પછી તેને રાંધેલું અનાજ જમાડવું ૮૦,૮૧ વિરે વમનં ચ વરદાન I હ૮ | લસણના ઉપયુક્ત પ્રગથી થતા ફાયદા देहव्याधिबलापेक्षी तीक्ष्णांस्त्वस्य विवजयेत् । काये दोषोऽस्य यो लीनः स तेनाशु प्रशाम्यति। श्रद्दधानो भवेद्धीमान्न त्वरेतोद्विजेत वा ॥७९॥ न च स्नेहकृतो दोषः पश्चात्तं संप्रबाधते ॥८२ - લસણને પ્રયોગ ચાલુ હોય, તેમાં એમ ઉપર જણાવ્યા પ્રમાણે લસણને કેઈ અપથ્ય સેવન આદિથી જે કોઈ ઉપ- પ્રયોગ કરવાથી તે માણસના શરીરમાં દ્રવ થાય, તો તેઓની ચિકિત્સા, તે તે જે દોષ લીન થઈ જામ્યો હોય તે તરત જ ' ઉપદ્રની જે મૂળ ચિકિત્સા હોય છે, અત્યંત શાંત થાય છે, અને તે પછી તેણે તે દ્વારા જ તે તે ઉપદ્રવ મટાડવા સેવેલા સનેહના કારણે કરાયેલ કોઈ પણ જોઈએ; પરંતુ ઊલટી, અજીર્ણ, બળતરા | દેષ તેને પીડા કે હાનિ કરતું નથી. ૮૨ થાય, શરીરમાં ભારેપણું કે કફનો સંભવ | લસણના પ્રયોગ પહેલાં વિરેચન જરૂરી છે થાય, તો ઉપવાસ કર્યા પછી યથા- vમા વિટT Uદૂર્વાધિઈ લાક્યસુતરે યેગ્ય ઉપચારો પણ કરવા અને પથ્ય ! ઘરે ઘર્ત પ્રવાધનને થઘ વિદિત્તે . ૮રૂ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy