SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૮ કાશ્યપ સંહિતા-સિદ્ધિસ્થાન વિધિના કારણે માણસને વિશ્વમ કે ચિત્ત- | એમ ખરેખર ભગવાન કશ્યપે જ કહ્યું ભ્રમ અથવા ચકરીને જે રોગ થાય તે પણ | હતું. ૧,૨ અહીં ઉપર દર્શાવેલ જવને ખોરાક વગેરે વિવરણ: આ અધ્યાયમાં ખુદ ભગવાન, પણ રોગીને હિતકારી થાય છે. ૧૦ | કશ્યપે કહ્યું છે કે પંચકર્મરૂપ ક્રિયા કે ચિકિત્સા નસ્યકમમાં ધાવણ બાળકને કૌલ કે દ્વારા કયા કયા રોગોમાં સિદ્ધિ એટલે સફળતા સંધવયુક્ત ઘીને પ્રયોગ સારે | પ્રાપ્ત થાય છે; અર્થાત પંચકર્મરૂપ ક્રિયા દ્વારા કયા नस्यकर्मणि बालानां स्तनपानां विशेषतः। | કયા રોગો મટે છે અને તે તે ક્રિયામાં ક્યાં કયાં તૈ૪ પ્રયુત કૃતં વા સૈન્યવાન્વિતમ્ શા અપડ્યો ત્યજવાં જરૂરી હોય છે તેનું વર્ણન કરાશે. बिन्दु विन्दुमथो द्वौ द्वौ त्रीस्त्रीन् वा रोगदर्शनात्। કિયાસિદ્ધિમાં વૈદ્યને સૂચના अङ्गल्या नासयोर्दद्यादपिझ्यात् क्षणं ततः। तेनास्य पच्यते श्लेष्मा श्लेष्मणा न च बाध्यते । क्रियाणां सिद्धिमन्विच्छन्नित्यं ब्रूयाद्भिषङ्नरः । તૈપત્રમિવારમાનં•••••તેજનાત્ II રૂ II ધાવણ ધાવતાં નાનાં બાળકોને નસ્યકર્મમાં ખાસ કરી-કટુતૈલ-સરસિયાનો જે વૈદ્ય (વનાદિ) ક્રિયામાં પિતાની અને તે ક્રિયાઓની સિદ્ધિ ઈચ્છતો હોય અથવા સિંધવ સહિત ઘીને પ્રયોગ તેણે લોકોના રોગોને જોઈને પિતાને તેલના કરે; અને તે પણ રોગને જોયા પછી તે તે રોગ અનુસાર એક એક બિંદુ પાત્ર જે કહે એટલે કે તેલનું જે ટીપાને અથવા બે બે બિંદુઓને કે ત્રણ વાસણ તેલથી ભર્યું હોય તેને ઢળી જવાત્રણ બિંદુઓને પ્રયોગ કરે; વળી તે પ્રયોગ ને કે તેમાંના તેલને ઢળાઈ જવાને કાયમી નાસિકાનાં બેય છિદ્રોમાં આંગળી વડે કરે ભય રહે છે, તેમ વિદ્ય પિતાના માટે અને તે પછી એક ક્ષણવાર તે નાસિકાનાં છિદ્રા આવો ભય સેવવો પડે છે કે, આ રેગીના આ રોગની હું ચિકિત્સા તે કરું છું, પણ બંધ કરી દેવાં; તેથી એ બાળક રોગીને તેથી આ રોગીને રોગ મટશે ખરો ને? ૩ કફ પાકી જાય છે અને તેથી તેને કફ વડે વિવરણ: આ સંબંધે ચરકે પણ સિદ્ધિપીડા થતી નથી. ૧૧,૧૨ નસ્યકર્મ કર્યા પછી અપથ્થરૂપે ત્યજવા યોગ્ય સ્થાનના ૧૨ મા અધ્યાયમાં કહ્યું છે કેस्नानादीन् परिहारांश्च यथोक्तानुपचारयेत् ॥१३ | 'अथ खल्वातुरं वैद्यः संशुद्धं वमनादिभिः । दुर्बलं इति ह स्माह भगवान् कश्यपः। कृशमल्पाग्निं मुक्तसन्धानबन्धनम् || निर्दृतानिलविण्मूत्र( નસ્યકર્મ જેને કરાયું હોય તે, જે | कफपित्तं कृशाशयम् । शून्यदेहं प्रतीकारासहिष्णु परिपालજે ત્યજવા યોગ્ય સ્નાનાદિ અપચ્યો શાસ્ત્ર, ચેત / યથાવું તફળ તૂ તૈાત્ર શૈવ ના જોવાય માં કહ્યાં છે, તેઓને ત્યાગ કરીને તેને હૃવ રી : સર્વપરાતઃ |-હવે જે રોગી લગતા ઉપચાર કરાવવા; એમ ભગવાન વમનાદિ ક્રિયાઓથી સારી રીતે શુદ્ધ કરાયે હોય, કશ્યપે જ ખરેખર કહ્યું છે. ૧૩ તેથી દુર્બળ, કૃશ-પાતળા, અ૯૫ થયેલ અગ્નિથી– ઈતિ શ્રી કાશ્યપસંહિતામાં સિદ્ધિસ્થાન વિષે “નસ્તકમયા મંદાગ્નિથી યુક્ત, જેનાં સાંધારૂપી બંધને છૂટી સિદ્ધિ” નામને અધ્યાય ૪ થે સમાપ્ત પડ્યાં હોય છે, જેના વધેલા વાયુએ વિષ્ટા, મૂત્ર, કફ તથા પિત્તને બહાર કાઢી નાખ્યાં હોય, જેનો કિયાસિદ્ધિ: અધ્યાય ૫મો આશય–ઠે ખાલી થઈ પડ્યો હોય, જેના अथातः क्रियासिद्धिं व्याख्यास्यामः ॥१॥ દેહ પણ ખાલી થઈ ગયો હોય, કઈ પણ इति ह स्माह भगवान् कश्यपः॥२॥ પ્રતીકાર કે બીજા ઉપચારોને જે સહન કરી હવે અહીંથી “ક્રિયાસિદ્ધિ” નામના | શકે તેવો ન હોય, તેવા એ રોગીનું વૈદ્ય બરાબર ૫ મા અધ્યાયનું અમે વ્યાખ્યાન કરીશું, ને રક્ષણ કરવું જોઈએ. જેમ કોઈ પક્ષીનું તાજાં
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy