SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાધ્યાત ધણા જ અ૫ સમયના મધ્યભાગને જણાવી | થઈને એક અથવા બે હજાર વર્ષથી ઓછી શકતી નથી; પ્રાચીન તરીકે સારી રીતે માન્ય તે ન જ હેવી જોઈએ. “વિવિધનિ શનિ થયેલા સૂત્ર આદિગ્રંથ અને લગભગ બે હજાર વર્ષની | મિષગાં પ્રવરન્તિ ટો'-આ લેકમાં વૈદ્યોનાં જુદી પૂર્વના કવિઓના જે જે લેખો તેમજ બૌદ્ધોનાં | જુદી જાતનાં શાસ્ત્રો પ્રચાર પામી રહ્યાં છે, એવો સાહિત્ય અને કાશ્યપ, આત્રેય અને ધવંતરિના જે | ઉલ્લેખ કરીને આત્રેય આચાર્યે પોતાના સમયલેખો મળે છે, તેમની આધુનિક લેખોની સાથે | માં પણ જુદા જુદા આચાર્યોનાં શાસ્ત્રો મળી તુલના કરતાં તે તે લેખોની શૈલી અને ભાષા- આવતાં દર્શાવ્યાં છે; તે ઉપરથી આત્રેય આદિ દષ્ટિએ જેટલે તફાવત મળે છે, તેથી પણ વધુ આચાર્યોની પહેલાં પણ બીજા આયુર્વેદીય આચાપ્રમાણમાં તફાવત વૈદિક સંહિતાઓમાંથી પ્રાપ્ત | ની હયાતી હતી, એમ સ્પષ્ટ થાય છે. થયેલા આયુર્વેદના વિષય કરતાં આર્ષ સંહિતાઓ - હવે અહી આ બાબત પણ વિચારવા માંથી ઊતરી આવેલા આયુર્વેદના વિષયમાં ગ્ય છે કે વૈદિક આયુર્વેદીય વિજ્ઞાનમાં શલ્યજેવામાં આવે છે; એવા પ્રકારને આ તફાવત પ્રક્રિયા વિષે તથા શારીરક આદિ બીજા વિભાગધણા સમયના વચ્ચે ગયેલા ગાળા વિના સંભવે માં જાતજાતના અનેક સૂક્ષ્મ વિચારો પણ નહિ. હરકોઈ સાહિત્યમાં થયેલે વિજ્ઞાનનો આવેલા છે; ઔષધપ્રક્રિયાની પર્યાલોચના કરતાં વિકાસ અનુક્રમે જ થયેલું જોવામાં આવે છે. જણાય છે કે ધાતુઓ, રત્ન તથા રસ વગેરે આયુર્વેદના વિજ્ઞાનમાં પણ વૈદિક સાહિત્યના ' | તે તે ઔષધીય ચિકિત્સાકાળે ઉપયોગમાં આવેલાં કરતાં સંહિતા-તંત્ર-સાહિત્યમાં થયેલો વિષયને નહિ હોય; પરંતુ વનસ્પતિ આદિ સાધારણ ઔષધોવિકાસ જે મળી આવે છે, તે પણ ઘણા કાળના ને જ પ્રયોગ લગભગ કરાતો હશે, એમ જણાય છે; કમથી પ્રાપ્ત થયેલી પૂર્વની પરંપરાને જ આધાર તેમાં પણ પ્રથમ દર્શાવેલ મંત્રલિંગ આદિની સર્વ જણાવે છે. વૈદિક સંહિતાના સાહિત્યની પાછળ રીતે તપાસ કરવાથી જંગિડ નામની વનસ્પતિ, પાછળ વહેતી બ્રાહ્મણ ગ્રંથ, ઉપનિષદો તથા કલ્પ કઠ, રોહિણી-કડું તથા અપામાર્ગ–અઘેડો વગેરે સૂત્ર આદિની ધારાઓમાં છૂટોછવાયો આયુર્વેદના ઔષધિઓ જ એક એક પદાર્થરૂપે તે તે રોગને વિજ્ઞાનને જે પ્રવાહ વહી રહ્યો છે, તે પણ પોત મટાડવા માટે વપરાતી, એમ જણાય છે. કૌશિકપિતાના આચાર્યોની પરંપરાના પ્રવાહની સંપૂર્ણ પુષ્ટિ કર્યા સિવાય પ્રાચીન આર્ષ સંહિતાઓ અને સૂત્રકાર પણ લગભગ તે જ પ્રમાણે એક વસ્તુઓનેતંત્રો આદિમાં પિતાના જ્ઞાનને સમુદ્ર કેવી મધ, તેલ, ઘી, પીપળાનું લાકડું વગેરેને-તે તે રીતે અનુક્રમે દર્શાવી શકે ? એ કારણે ત્યાં ત્યાં | રોગમાં ઉપયોગ દર્શાવે છે, તેમ જ આલવિસેલપૂર્વના આચાર્યોએ પ્રાચીનકાળના આયુર્વેદીય ' | ફાંટ- ભાંગરો વગેરેનાં પુષ્પોના રસને લેપ, આચાર્યોનાં નામે જોકે બતાવ્યાં છે, તેથી તે તે તે તે માખણથી મિશ્ર કરેલ કઠ અને લેટનો લેપ, આચાર્યો નામરૂપે પણ બાકી રહ્યા છે અને કેટલાક ઉકાળેલા દૂધનું તથા લાખનું પાન વગેરે બે કે ત્રણ વસ્તુઓના યોગરૂપ કેટલાક ઉપચારોને પણ આચાર્યોનાં નામો બિલકુલ બતાવ્યાં પણ નથી, '' તેમણે ઉલ્લેખ કર્યો છે. તે તે રોગો અને તે તે તેથી તે તે (નામનિર્દેશરહિત) આચાર્યો તો નામ દોષોને દૂર કરનારી વસ્તુઓ બરાબર જણાય થી પણ વિલુપ્ત થઈ ગયા છે; પરંતુ તેના ઉપદેશ સંબંધી જે વિજ્ઞાનપરંપરા છે, તે જ આ છે ત્યારે અવસર પ્રમાણે તે તે રોગો તથા દોષોને દૂર કરનારા ઉપાયે પિતાની મેળે વિચારી શકાય આયુર્વેદીય વિજ્ઞાનના પ્રવાહમાં વૈદિક સાહિત્ય અને પ્રાચીન સંહિતાઓની વચ્ચે (પરસ્પરનું * છે, એમ બરાબર વિચાર કર્યા પછી મૂળ પરિઅનુસંધાન કરતા) એક પલરૂપે કામ કરી રહી | ભાવારૂપે જાણવા યોગ્ય શાસ્ત્રના અર્થો એટલે છે; એ વિજ્ઞાનપરંપરા વચ્ચેના પુલરૂપે રહેલી વિષયને ગ્રહણ કરી વાતિક, ઐત્તિક અને લૈંબિક હોવા છતાં દેખાતી નથી, પણ છેવટે પ્રાપ્ત 1 રોગોને તેમજ તે તે રોગોને દૂર કરનાર છવ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy