SearchBrowseAboutContactDonate
Page Preview
Page 598
Loading...
Download File
Download File
Page Text
________________ મદાત્યય-ચિકિસિત-અધ્યાય ૧૬ મે ૫૫૭ એટલાં લક્ષણો થાય છે.' ૧૯ વિવરણ : અહીં મળમાં દર્શાવેલ કફજ પિત્તજનિત મદાયનાં લક્ષણે મદાયનાં લક્ષણો ચરકે પણ ચિકિત્રિતસ્રોત પાક્કો ને તારો વિરઃ રીતતા સ્થાનના ૨૪મા અધ્યાયમાં આમ કહ્યાં છે કેछर्दी रक्तप्रकोपो वा पीतं पश्यति पैत्तिके ॥२० | छर्घरोचकहलासतन्द्रास्तैभित्यगौरवैः। विद्याच्छोतपरी સ્ત્રોતનું પાકવું, તાવ, બળતરા, વિષ્ઠા- | તલ્થ કાર્ય માધ્યમ્ –જેમાં ઊલટી, અરોચકનો ભેદ–છતાપણું થવું, પરસેવામાં પીળા બધી વસ્તુઓ પર અણગમો, મોળ-ઉબકા, તંદ્રારંગ, ઊલટી તથા રુધિરનો પ્રકોપ અને | નિદ્રા જેવું ઘેન, ભીનાં કપડાંથી લપેટ્યા જેવો અનુભવ, બધા પદાર્થોને જે પીળા રંગના દેખે શરીરનું ભારેપણું અને પાસ શીતલતાથી માણસ એટલાં લક્ષણે પિત્તના પ્રકોપથી થયેલા ) પ્રકોપથી થયેલા | જાણે ઘેરાયો હોય એટલાં લક્ષણો જણાય ત્યારે તે ઉપરથી લગભગ કફની અધિકતાવાળો-કફજનિત મદાયમાં માણસને જણાય છે. ૨૦ વિવરણ: આ સબંધે ચરકે પણ ચિકિત્સા | મદાત્યય જાણવો. વળી અહીં કાશ્યપ સંહિતામાં ત્રણે દોષના પ્રકોપથી થતા સાંનિપાતિક મદાત્યસ્થાનના ૨૪મા અધ્યાયમાં ‘750ારાહકવરઃमूर्छातीसारविभ्रमैः । विद्याद्धारितवर्णस्य पित्तप्राय मदा | યનું પણ લક્ષણ કહ્યું છે, તેનું લક્ષણ સુશ્રુતે ઉત્તર તંત્રના ૪૭મા અધ્યાયમાં આમ ટૂંકમાં કહ્યું છે કેથયમ્ ” જેમાં વધુ પડતી તરસ, દાહ, જરૂર, પરસેવો, મૂઈ, અતિસાર અને શરીરનું ભમી સર્વર મવતિ સર્વવિરપત્ II સર્વ દોષોને એક ' જવું થાય અને જેને રંગ હરિયાળા થઈ જાય, | સામટો વિકાર થયો હોય તેવા સાંનિપાતિક મદાત્યયમાં તે તે લક્ષણે ઉપરથી તે મદાત્યયને લગભગ બધાયે વિકારો એક સામટા થયેલા હોય છે. ૨૧,૨૨ પિત્તની અધિકતાવાળો જાણે.” ૨૦ મદાત્યય રોગ લગભગ આમદોષથી થાય કફ જનિત અને સાંનિપાતિક भूयिष्ठमामप्रभवं प्रवदन्ति मदात्ययम्।। મદાત્મયનાં લક્ષણે तस्मान्मदात्यये पूर्व हितं लङ्घनमेव तु ॥२३॥ ......... સેકશીતવIટલા વિદ્યા કહે છે કે મદાત્યય રોગ લગतन्द्रा स्तम्भो विसंशत्वं विषादश्च कफात्मके ॥२१ ભગ આમના દોષથી એટલે કે અપક્વ श्वासकासभ्रमोत्सादविड्मेदानाहवेपकाः। ખેરાકના રસરૂપ દેષમાંથી જ ઉત્પન્ન થાય शुलमोहौ च सामान्यौ सर्वरूपस्तु सर्वजः ॥२२ | છે, એ કારણે મદાત્યય રોગમાં પ્રથમ જેમાં આળસ, મોઢામાંથી કફની લાળાનું | લંઘન કરવાં, એ પણ અવશ્ય હિતકારી કરવું, ઊલટી, શીતવર-ટાઢ તાવ, | થાય છે. ૨૩ અલસક રોગ, તંદ્રા-નિદ્રા જેવું ઘેન, સ્તંભ- | વિવરણ: ચરકે તે ચિકિત્સાસ્થાનના શરીરનું જકડાવું, સંજ્ઞારહિતપણું-બેભાન | ૨૪ મા અધ્યાયમાં આમ જ કહ્યું છે કે, “સર્વ સ્થિતિ અને વિષાદ-ખેદ એટલાં લક્ષણ | માય વિવાર ત્રિોષણજિં તુ યHI રોષે કફપ્રધાન અથવા કફજ મદાત્યયમાં થાય છે | મવારે વયેત તમારી પ્રતિત છે બધાયે મદા, પરંતુ શ્વાસ, કાસ-ઉધરસ, શ્રમ, ઉપસાદ– | ત્યય રોગને વધે ત્રિદેષજ જાણવા એટલે કે ત્રણે શરીરની શિથિલતા, વિઝાને ભેદ-ઝાડો | દેના પ્રકોપથી જ હરકોઈ મદાત્યય રોગ ઉત્પન્ન છતાપણું થાય, આનાહ-મળબંધ, કંપારી | થાય છે, એમ સમજી વૈદ્ય મદાત્યય રોગમાં જે અને ભૂલ તથા મોહ-મૂછ કે બેભાન | જે દેષ અધિક દેખાય તેને તેને ઉદ્દેશી તેની સ્થિતિ એ બન્ને સામાન્ય જણાય ત્યારે તેની જ ચિકિત્સા પ્રથમ કરવી જોઈએ. અથવા એ સર્વ લક્ષણોથી યુક્ત મદાત્યય રોગને | હરકોઈ મદાત્યય રોગમાં કફની જ અધિકતા હોય સર્વ દોષના પ્રકોપથી થયેલો સાંનિપાતિક | છે, એમ સમજી વૈધે પ્રથમ કફની જ ચિકિત્સા મદાત્યય કહે. ૨૧,૨૨ | આરંભવી જોઈએ.’ આ સંબધે પણ ચરકે કહેલું છે કે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy