SearchBrowseAboutContactDonate
Page Preview
Page 525
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૪ કાશ્યપ સંહિતા-ચિકિસિતસ્થાન દૂધને સેવતું હોય કે પીતું હોય, તે બાળક | ઉદાવત રેગ એક જ ગણાવે છે, તેથી ઉદાવર્તને થોડો સમય પણ કેડની ઉપર ધારણ | રેગ એક જ પ્રકારનો છે. એ ઉદાવત રોગોકરી રાખેલ હોય, તેથી તેની બસ્તિ-મૂત્રા | નાં લક્ષણો તથા ઔષધો “વેરાન વાળી” શય તથા ગુદા અતિશય રોકાઈ જાય છે ! નામના અધ્યાયમાં કહ્યાં છે; તેઓને અહીં તેથી અને અતિશય વધુ પ્રમાણમાં જે બાળક પણ એ રોગનું દારુણપણું હોવાથી અમે ઉપરડ્યા કરતું હોય તેથી અથવા તે બાળકને | દેશીએ છીએ. એ રેગમાં પેટમાં , મૃચ્છ, કે કોઈ માણસને અતિશય વધુ પ્રમાણ- | દાહ, આનાહ-મલબંધ, આધ્યાન-આફરો, માં ઉજાગરો થવાથી, અથવા કોઈ પણ કઈ પણ પ્રવૃત્તિનો દોષ એટલે કે કંઈ પણ માણસ નેહનું વધુ સેવન કરતો ન હોય | કામ કરવું ન ગમે; શરીરનો રંગ બદલાઈ કે દૂધનું બરાબર સેવન કરતા ન હોય, તે જાય, સંજ્ઞા કે ભાન નાશ પામે, ખલનઅથવા કેઈ સ્ત્રી મળ-મૂત્રાદિના આવેલા | ચાલતાં ઠોકર ખવાય, પડી જવાય, વિલાપ વેગોને રોકવાને સ્વભાવ ધરાવતી હોય, | કરાય અથવા વધુ બકવાદ ચાલે, વધુ પડતી અથવા કોઈ સ્ત્રી કાયમ ઉપવાસ કર્યા કરતી | તરસ લાગે, હેડકીઓ ઊપડે, શ્વાસ-હાંફ હોય અથવા અમુક પ્રમાણમાં માપસર જ | થાય; વધુ પડતો પરસેવો આવ્યા કરે; ખોરાક ખાતી હોય અથવા વિષમ ભજન | અંગારાના જેવી બળતરા થાય; અને કે અનિયમિત ખોરાક અથવા પ્રકૃતિથી | પરિકર્તિકા કે પેટમાં જાણે વાઢ થતી હોય વિરુદ્ધ ખોરાક ખાતી હોય, રાતના ઉજાગરા | તેવી પીડા થાય-આ ઉપદ્રવોથી તે ઉદાવતનો કર્યા કરતી હેય, મનમાં ઈર્ષોથી યુક્ત રોગી વારંવાર પીડાય છે તેમ જ બસ્તિરહેતી હોય કે વધુપડતે વ્યાયામ કે | મૂત્રાશયમાં, ગુદામાં, હૃદયમાં, પડખાંમાં, શરીરશ્રમ કર્યા કરતી હોય, તેવી સ્ત્રીનું | વૃક્ષણ-સાંધામાં તથા ઉદર-પેટમાં શૂળ ભેંકાયા ધાવણ વાયુથી વિકૃત બને છે; અને તે | જેવી પીડા થાય; બેય સાથળોમાં શિથિલતા વિકૃત ધાવણને જે બાળક ધાવતું હોય, તેને થાય; અને વ્યથા-પીડા પણ થાય; એમ ઉદાવર્ત રોગ લાગુ થાય છે. ઉદાવત રોગો | અહીં ઉદાવનાં આ લક્ષણો કહ્યાં છે. છ જાતના કહેવામાં આવ્યા છે. એક તે ! તેમાંનાં પહેલાં પાંચ ઉદાવર્તમાં પૂર્વરૂપ વાયુનો આવેલો વેગ રોકવાથી, બીજે | તરીકે હોય છે. ૩ આવેલી વિઝાનો વેગ રોકવાથી, ત્રીજે વિવરણ: અહીં ઉદવર્તમાં પ્રથમ થતા આવેલા મૂત્રનો વેગ રોકવાથી, ચોથો | આનાહ કે મલબંધનું લક્ષણ સુતે ઉત્તરતંત્રના વીર્યને વેગ રોકવાથી, પાંચમો ઊલટીને ૫૬ મા અધ્યાયમાં આમ લખ્યું છે-“મા ફાદ વેગ રોકવાથી અને છઠ્ઠો આવેલી છીંકને ! निचितं क्रमेण भूयो विबद्धं विगुणानिलेन । प्रवर्तमान વેગ રોકવાથી ઉદાવત્ત રોગ થાય છે, તેમ જ न यथास्वमेनं विकारमानाहमुदाहरन्ति ।। तस्मिन् भव. એ વાયુ વગેરે છયેની જે પ્રવૃત્તિ ન થાય ત્યામસમુદ્ર તુ’ આહારને ન પચેલો રસ “આમ” એટલે કે વાયુના પ્રકોપથી તે છયે આવતા ! કહેવાય છે; તે અથવા વિઝા અનુક્રમે સંચય અટકી પડે, તેથી પણ છ પ્રકારના ઉદાવત પામીને તેમ જ દૂષ્ટ વાયુથી બંધાઈને અથવા સૂકાઈને પોતાના માગે બહાર ન નીકળે, એ રોગ ઉત્પન્ન થાય છે; એમ છ ઉદાવત ! | વિકારને વૈદ્યો “આનાહ” કહે છે; એ આનાહ રેગો ઉત્પન્ન થતા કહેવાય છે. છતાં કેટલાક | રોગ જે આમથી ઉત્પન્ન થયો હોય, તે આચાર્યો એ છયે ઉદાવર્ત રોગોમાં સામાન્ય | ‘તૃMI તિરાવિવાહ માનીરાશે ચૂઢાથી જુવે ઉદાહર્ત પણું તો એક જ રહેલું છે, તે કારણે. દૃાસ વાતન ૧ | તમઃ વૃકપુર
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy