SearchBrowseAboutContactDonate
Page Preview
Page 521
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ કાશ્યપ સંહિતા-ચિકિત્સિતસ્થાન તેલા ગોળ નાખ અને એક કુડવ-૧૬ તલા | અથવા દષાનુસાર તથા જઠરાગ્નિના બલ પ્રમાણે થી તથા તેટલું જ તલનું તેલ પણ અલગ અલગ (સમાન ભાગે) પીપર, જેઠીમધ તથા બલા-ખપાટનાખવું. પછી તે બધાંને બરાબર પાક કરે | ના ચૂર્ણને પણ પ્રયોગ કરે. ૮ બને તે પાક ચાટણ જેવો તૈયાર થાય ત્યારે તેને | ઇતિ સ્મg માવાન અમિ પરથી નીચે ઉતારી લઈ બરાબર શીતલ એમ ભગનાન કશ્યપે અહીં કહ્યું છે. હું થાય ત્યારે તેમાં એક કુડવ-૧૬ તલા પીપરનું વિવરણ : જો કે આ અધ્યાયમાં તેના નામ ચૂર્ણ તથા મધ નાખવું; એમ તૈયાર થયેલા તે અનુસાર પ્લીદર અથવા લીહાવૃદ્ધિરોગ-બરોળ રસાયનરૂપ લેહમાંથી દરરોજ બે હરડે ખાવી. આ વધવારૂપ રોગની તથા હલીમક રોગની પણ ચિકિત્સા શ્રેષ્ઠ રસાયન અગત્ય મુનિએ કહેલ છે અને તે | કહેલી હેવી જોઈએ, પણ આ અધ્યાયને શરૂશુભકારક હોઈ વળિયાં તથા પળિયાંને નાશ કરે આતને ભાગ ખંડિત હોઈ ને મળી શકતા નથી, છે; તેમ જ શરીરના રંગને ઉત્તમ કરે છે; આયુષ | તેથી એ લીહારોગની ચિકિત્સા પણ તે સાથે તથા બળને વધારે છે અને પાંચ પ્રકારના કાસ ખંડિત થયેલી જણાય છે, એ કારણે અહીં શરૂરોગોને, ક્ષય, શ્વાસ, હેડકીને, વિષમજવરને, આતમાં લીહારોગ સંબંધે કંઈ કહેવામાં આવ્યું અર્શત્રુને, પ્રહણી રોગને, હૃદયના રોગને, અરુ નથી, કેવળ હલીમની જ ચિકિત્સા અહી પ્રારંભચિને તથા પીનસ-સળેખમને પણ નાશ કરે છે. | માં કહેલી મળે છે. આ હલીમક રોગ એ પાંડુવળી ચરકે ચિકિત્સાસ્થાનના ૧૬મા અધ્યાયમાં રોગ, કામલા તથા કુંભકામલાનું એક વધી ગયેલું પણ હલીમક રોગની જે ચિકિત્સા કહી છે, તે પણ અહીં | સ્વરૂપ છે; એ અભિપ્રાયથી ચરકે ચિકિત્રિત જાણવા જેવી હોવાથી ઉતારવામાં આવે છે; જેમ કે સ્થાનના ૧૩ મા અધ્યાયમાં હલીમક રોગનું સ્વરૂપ गुडूचीस्वरसक्षीरसाधितं माहिषं घृतम् । स पिबेत् त्रिवृतां આમ દર્શાવ્યું છે: યા તુ બ્લોવૈઃ દ્વિરિતાવस्निग्धो रसेनामलकस्य तु ॥ विरिक्तो मधुरप्रायं भजे पीतकः । बलोत्साहक्षयस्तन्द्रा मन्दामित्वं मृदुज्वरः ।। पित्तानिलापहम् ।। द्राक्षालेहं च पूर्वोक्तं सपौषि मधु. स्त्रीष्वहर्षोऽङ्गमर्दश्च श्वासस्तृष्णाऽरुचिभ्रंमः। हलीमकं राणि च । यापनान्क्षीरवस्तींश्च शीलयेत्सानुवासनान् ।। તા તરણ વિદ્યાનિત્તિત: છે જે વખતે પાંડનીરિઝોનાંઝ કિયાટ્ઠિા સિક્કે રામ- રોગીના શરીરનો રંગ હરિયાળ, કાળાશયુક્ત પીળા બા વિવર્સી મધુ વસ્ત્રમ્ ! થતા જ પ્રયુતિ | કે તદન પીળો થઈ જાય તેમ જ તેના બલને જળરોગ થાવ81 | હલીમકના રેગીએ ગળાની તથા ઉત્સાહને નાશ થઈ જાય, તંદ્રા કે નિદ્રા સ્વરસ તથા ભેંસના દૂધમાં પકવે કરેલું મેચનું જેવું ઘેન રહ્યા કરે, જઠરને અગ્નિ મંદ થઈ ઘી પીવું. જેથી તે રોગી સ્નિગ્ધ થાય છે; એમ | જાય. ધીમો ધીમો તાવ રહે, સ્ત્રીઓ વિષે હર્ષ 2 શીએ સ્તિ થયા પછી આમળાંના રસતી | ન રહે.મને ભોગવવા માટે આનંદ કે ઉત્સાહ. સાથે તમાતર પીવું; તેથી તેને બરાબર વિરેચન | ન થાય. અગમર્દ હોઈ શરીર ભાંગે, શ્વાસ, વધુ થઈ જાય ત્યારે તેણે પિત્તને તથા વાયુને નાશ | | પડતી પાણીની તરસ લાગે, અરુચિ થાય, ભ્રમકરનાર લગભગ મધુર ખોરાકે સેવવા જોઈએ; } ચક્કર આવવા માંડે ત્યારે વાયુ તથા પિત્ત તેમજ પૂર્વોક્ત પ્રક્ષાલેહ, મધુર ધૃત અને દૂધની બન્નેના પ્રકોપથી થયેલ તે હલીમક રોગ જાણે. યાપન બસ્તિઓ પણ તે હલીમકના રોગીએ | (એકંદર, પાંડુરોગની જ વધી ગયેલી એક લેવી. વળી તે ઉપરાંત એ હલીમકનો રાગીએ | અવસ્થા તે જ હલીમક રાગ સમજવો ) આ જઠરાગ્નિની વૃદ્ધિ માટે મુકી દ્રાક્ષથી બનાવેલા સંબંધે સુશ્રુતે પણ ઉત્તરતંત્રના ૪૪ મા અધ્યાયઅરિષ્ટ ગો ૫ણુ યુક્તિપૂર્વક પીવાનું અને કાસ- | માં આમ કહ્યું છે કે- તેં વાતવિસ્તારવીનીટ ચિકિ,સામાં જે કહેલ છે તે અભયાવહ અથવા | દીન નામ ચરત્તિ તાઃ | વાયુ અને પિત્તના અગત્યહરીતકીને પણ પ્રયોગ કરવો જોઈએ;] પ્રાપથી તે પાંડુરોગી કે કુંભકામલાને રેગી
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy