SearchBrowseAboutContactDonate
Page Preview
Page 497
Loading...
Download File
Download File
Page Text
________________ કાયપસ હિતા—ચિકિત્સિતસ્થાન www વર્ણવી છે; જેમ કે—વરતુ સ્થાણુરાપાત્ તેનાં દરેક વાડાંનાં છિદ્રોમાંથી નીકળ્યા હતા; પ્રા-ખેતસત્યમુવાતસ્ય પ્રગાવતે કતૌ માનવરિq- | તેની આકૃતિએ અનેક પ્રકારે ખેડાળ હતી; ચતત્તહિનારાર્થે પૂર્વનન્માવમાનિતયા હ્રદ્રાળ્યાપ્રેરિતથ્ય તેઓના કાઈ અંત ન હતા એટલે તેની पशुपतेर्दिव्यमब्दसहस्रं परिरक्षितवतः જોધમતિ સ ંખ્યા ગણવી શક્ય ન હોઈ તે તેએ અસ ખ્ય વિરાસરૢતો પ્રતાન્તરોમઃ વિવેળવિ હતા; તેઓનાં વાક્યા, ક્રિયાઓ તથા શરીરે ભયાपिण्डितमूर्ति वीरभद्रनामा भस्मप्रहरण स्त्रिशिरोऽक्षिનક હતાં. એવા તે વીરભદ્ર યુગાના અંત સમયે बाहुपादः पिङ्गललोचनो दंष्ट्री शङ्कुकर्णः कृष्णतनुरुत्तપ્રલય કરવા ચઢી આવેલા હારા મેધમંડળેાના माङ्गान्निश्चचार । स देवीविनिर्मितया सह भद्रकाल्या જેવી ગર્જના કરતા હતેા; તેથી આ પૃથ્વી તથા प्रतिरोमकूपमभिनिःसृतैर्विविधविकृताकृतिभिरनन्तैर्भयाઆકાશના મડળને પેાતાની ગર્જના પડધાથી | નવાયયિાવઘુમિનુવરે: વૃિતશ્રતુન્તરાજામોસહાનિનવોડનુનાટ્યમ્ રોટ્લી વાળમેળ પરીતઃ હજાર વેળ મહાભૂતસંવારિળા વિધાય ટ્રાનવવર્ષमश्वमेधाध्वरविध्वंसनञ्च प्राञ्जलिविज्ञापयामास शिवम् | શિવનામૂતોઽસ યેવટેવ, સૈયૈઃ વિતામહવૃતિમિર્ગતઃ વિત્રા ૨ ધાત્રામિષ્ટ્રયમાન:। સમ્પ્રત્યનું રિવાળીતિ। તં शूली क्रोधमादिदेश । यस्मात् त्रिदशैरप्यजय्य ! मत्क्रोध ! તવિઘ્ન વિીહૈંસન્ય ચક્ષો વૃક્ષથં સ્વયા નીર્નમતો નાતોડસ્ય સસ્થાવરસ્ય રયિતા સ્વરો માન મવતુ સ્વં હિ સર્વરોળાનાં પ્રથમ: પ્રવરો સન્મમળેવુ તમોમયતયા મહામોહઃ પ્રાજ્ઞન્મનો વિધ્મારયિતાવનારાન્તરેષુ चष्मा यमाणत्वात्सन्तापात्मा द्वयेष्वपि ध्रुवो भवेति । જવર પણ શંકરના શાપથી પ્રાચેતસપણાને પામેલા પ્રજાપતિ દક્ષના યજ્ઞમાં ભગવાન શંકરનેા યજ્ઞભાગ જ્યારે ગાઠવાયા ન હતા તેથી એ દક્ષના વિનાશ કરવા માટે પૂજન્મમાં અપમાન કરાયેલી દેવી દ્રાણીએ શંકરને પ્રેરણા કરી હતી, તેથી એ શંકરે એક હજાર વર્ષોં સુધી ક્રોધને કાબૂમાં રાખ્યો હતેા, એમ ઘણા લાંબા કાળસુધી એકઠા થયેલા એ ક્રોધરૂપ અમિ, તેમના વ્રતની અંતે, દાસના રૂપમાં, એકઠી થયેલી, મતિવાળા થઈ વીરભદ્ર નામે પ્રકટ થયા હતા; તેનુ હથિયાર ભસ્મ જ હતું; તેને ત્રણ મતા, ત્રણ નેત્રો અને ધણા પગ હતા; તેનાં નેત્રો પિગળાં હતાં; તેની દાઢા લાંખી હતી; તેના કાન શંકુ ખીલા જેવા હતા; અને તેનું શરીર કાળું હતું; એવા તે વીરભદ્ર શકરના મસ્તકમાંથી તે વેળા નીકળ્યો હતા; તેની સાથે દેવી રુદ્રાણીએ બનાવેલી ભદ્રકાળી પણ સાથે હતાં; તેની સાથે તેના અનેક અનુચરા પણ બહાર નીકળેલા હાઈ તેની ચાપાસ વીંટાઈ વળ્યા હતા; એ બધાયે અનુચરા ગજાવી રહ્યો હતા; તેની ચેાપાસ અગ્નિની જવાળાએ વીટળાઈ વળી હતી. તેણે પોતે યિચિયારીઓના ચારેબાજુથી અવાજો કરવા માંડ્યા હતા. જે અવાએ મહાભૂતને જાણે કે પ્રલય કરી રહ્યા હતા; તેણે પ્રથમ તેા ખધા દાનવાનો સહાર કર્યા હતા અને પછી દક્ષના અશ્વમેધ યજ્ઞના પણ નાશ કર્યા હતા. તે પછી મે હાથ જોડી તેણે શિવને આમ વિનતિ કરી હતી કે હૈ દેવાના દેવ ! આપ શિવરૂપે સમસ્તના કલ્યાણુ સ્વરૂપ થયા છે; તેથી જ બ્રહ્મા આદિ દેવતાઓ અને જગતના પિતા ધાતા વિષ્ણુ ભગવાન પણ આપની સ બાજી સ્તુતિ કરી રહ્યા છે. તે આપ આજ્ઞા કરે। કે હું હવે આપનું કયુ* કાર્યાં કરું ?' તે સાંભળી ત્રિશૂળધારી શકરે પાતાના ક્રોધસ્વરૂપ એ વીરભદ્રને આવી આજ્ઞા કરી હતી કે, ‘જે કારણે તું દેવાથી પણ જીતી શકાય તેવા નથી, એવા મારા ક્રોધરૂપ વીરભદ્ર ! તેં મારા વ્રતમાં વિઘ્ર કરવાને ઇચ્છતા દૈત્યાના સૈન્યના તથા દક્ષના હવ્ય યજ્ઞને પણ નાશ કર્યા છે; અને તે દ્વારા સ્થાવર સહિત આ જગતને તે જવર કે સંતાપ ઉપજવ્યા છે, તેથી તું એ જ પ્રમાણે જગતના જ્વર નામના રાગરૂપે થા; તું જ ખરેખર બધાયે રાગેામાં પ્રથમ અને શ્રેષ્ઠ ગણાઈશ; પ્રાણીમાત્રના જન્મ તથા મરણ સમયે તું ‘ તમસ ' અંધકાર અથવા અજ્ઞાનકારક થઈ ‘મહામેાહુ ' નામે પ્રસિદ્ધ થઈશ અને દરેકને તે (જન્મના ) સમયે પૂર્વકાળના જન્માતે ભૂલાવી દઈશ; તેમજ જુદા જુદા અપચારા અથવા લેકેાનાં અપથ્ય અયેાગ્ય વર્તન થતાં તેમાં વધુ પ્રમાણમાં ઉષ્મા-ગરમી ઉપાવી (તાવરૂપે) સંતાપસ્વરૂપે પ્રકટ થઈશ, એટલું જ નહિ પણુ | | | ૪૫૬ આમ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy