SearchBrowseAboutContactDonate
Page Preview
Page 490
Loading...
Download File
Download File
Page Text
________________ જવર-ચિકિસિત અધ્યાય ૧લે • • • • • • • • • મિશ્ર થવાથી; વાત, પિત્ત તથા કફ-એ ત્રણ કે તેથી એ પ્રશ્નોના પ્રત્યુત્તરોને અહીં બીજા ગ્રંથેના એકસરખા મિશ્ર થવાથી, સાતમે સાંનિપાતિક આધારે અમે આપીએ છીએ-વાતાદિ દેશના જવર અને આઠમે આગનું કારણથી-એમ આઠ | પ્રકોપથી શરીરમાં પ્રથમ જે જવર-સંતાપ કે તાવ કારણેને લીધે માણસોને આઠ પ્રકારનો વર આવે છે, તે શારીર જવર કહેવાય છે; તેમ જ એ આવે છે; એમ મિન્નઃ કાળમેકેન પુનરઇવિધો , શારીર જવરના કારણે મનમાં તથા ઈદ્રિયોમાં પણ cવર: || આઠ જુદાં જુદાં કારણોથી ભેદ પામેલ | સંતાપ અથવા વિકાર થાય છે તેથી જ તે આઠ પ્રકારને જવર કહ્યો છે. ૪ શારીર જવરનું લક્ષણ આમ કહેવાયું છે કે રૂદ્રિયામાં ૨ હસન્તાપલ્ઝક્ષણમ્ - શરીરમાં વૃદ્ધજીવકના પ્રશ્નો (ચાલુ) જ્યારે જવર આવે છે ત્યારે ઈદ્રિયોનો પણ વિકાર तेषां ज्वराणां कतमो जातमात्रस्य जायते।। થાય છે અને તેને જ દેહમાં થયેલા સંતાપ કે पूर्वरूपं च रूपं च किञ्च तस्य चिकित्सितम् ॥५॥ જવરનું લક્ષણ સમજવું, પરંતુ જે માનસ જવર इतरेषां ज्वराणां च पूर्वरूपं सलक्षणम् । કહેવાય છે, તે તે સૌની પહેલાં સીધો જ चिकित्सितं च किं तेषामामजीर्णज्वरेषु च ॥६॥ | મનને આશ્રય કરે છે અને તેમાં મુખ્ય કારણ क्षीरपस्य च किं पथ्यं पथ्यं किंचान्नभोजिनः । રજોગુણ તથા તમોગુણની અધિકતા જ હોય क्षीरानभोजिनः किंच ज्वरितस्य शिशोहितम् ॥७ છે. આવો માનસ જવર પ્રાપ્ત થાય છે ત્યારે પાછળથી તેની અસર શરીરને પણ લાગુ થાય છે. આ સંબંધે ચરકે ચિકિસિત સ્થાનના પહેલા અધ્યાયમાં આમ કહ્યું છે કે-વૈવિયરતિજે બાળક તરતમાં જન્મ્ય હેય તેને | નિર્મનસસ્તા સ્ત્રક્ષણમ્'-મનમાં વૈ ચ ય-વ્યગ્રતા થાય, એ ઉપર્યુક્ત જવર પૈકી કયે વર આવે | અરતિ-બેચેની થાય અને ગ્લાનિ-આનંદને અભાવ છે. એ જવરનું પૂર્વરૂપ, રૂપ તથા ચિકિત્સા | અનુભવાય તે મનમાં સંતાપનું લક્ષણ કહેવાય છે. કઈ હોય છે? એ (બાલજવર સિવાયના) | એમ શારીર તથા માનસ વરનું લક્ષણ જાણ્યા બીજા નવરોનું લક્ષણ સહિત પૂર્વરૂપ | પછી સૌમ્ય-શીતજવર અને આમેય-ઉષ્ણ જવરનું તથા ચિકિત્સા શું હોય છે? વળી તે | જે લક્ષણ ચરકે ચિકિત્સતસ્થાનના ૩ જા અધ્યાયમાં જવરોમાં જે આમવાર હોય તથા જીર્ણ- | કહ્યું છે તે અહીં ઉતારવામાં આવે છે. જેમ કે વર હોય તેઓનું પણ પૂર્વરૂપ રૂપ તથા વાતાવેત્તામ રજતમુળ વાતi: છેલ્યુચિકિત્સા શું હોય છે. વળી જે બાળક | મવમેતાવરો થામિશ્રરુક્ષr: // યોજવા પરં વાયુ: ધાવણને ધાવતું હોય તેને પથ્ય હોય | સંયોmટુમથાર્થતા દાદાના ગુરૂ: આંતકૃત્સોમછે? તેમ જ જે બાળક અન્ના હોય એટલે | સંશયાત્ll વાત-પિત્ત બે દોષના સંબંધવાળો હોઈ કે અનાજનો ખોરાક ખાતું હોય તેને પથ્ય શું તે બે દોષના કારણે ઉત્પન્ન થયેલ જવર આનેય હોય છે? વળી જે બાળક દૂધ અને ખોરાક હોઈ શીતને ઈચ્છે છે; પરંતુ વાતકફરૂ૫ બે બને આહાર સેવતું હોય અને એવા દેશના સંસર્ગથી થયેલે જવર શીતથી ઉત્પન્ન બાળકને વર આવ્યો હોય તેને પથ્ય શું ! થયેલો કે સૌમ્ય હોઈ ઉષ્ણતાને ઇચ્છે છે પરંતુ એ બે બે દોષનાં મિશ્ર લક્ષણવાળો જવર વાતહોય છે? વળી તે બધાયે જવાની વૃત્તિ કે | યુક્ત પિત્તથી અને વાતયુક્ત કફથી બન્નથી શરૂ પ્રવૃત્તિ કઈ હોય છે, તે તમે કહો. ૫-૭ કરાયેલો હેઈ શીત–ઉષ્ણ બને ઇચ્છે છે. વિવરણ: અહીં વૃદ્ધજીવકે જે પ્રશ્નો પૂછયા | “ કારણ કે વાયુ અતિશય યોગવાહી છે, તેથી, છે, તેને પ્રત્યુત્તર શ્રીકશ્યપ ભગવાને જે આપ્યો તે વાયુ સંયોગના કારણે બેયનાં કાર્ય કરે છે; હશે, તે વિભાગ ખંડિત હેઈ ઉપલબ્ધ નથી, એટલે કે એ વાયુ જ્યારે તેજની સાથે જોડાયેલ કા. ૨૯ આ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy