________________
જાતિસૂત્રીયશારીર–અધ્યાય ૫
૪૩૭
પણ અવશ્ય જરૂરી હોય છે; એમ તે નાભિનું | વળી તે બાળકના પ્રારંભિક ત્રણ દિવસના ખોરાક નાળ દવા પહેલાં આ બાબત પર ધ્યાન આપવું | માટે પણ પરિચારિકાએ કાળજી રાખવાની હોય છે; પણ ખાસ જરૂરી હોય છે કે તે નાભિના નાળનું ! કેમ કે પહેલાંના ત્રણ દિવસો સુધી માતાના સ્તનમાં સ્પંદન બંધ પડયું છે કે નહિ ! નાભિનાળનું | દૂધ ઉત્પન્ન થતું નથી; છતાં જે ઉત્પન્ન થાય છે પંદન બંધ પડ્યા પછી જ તેનું છેદન કરી છે તો તે પણ ઘણું ઘટ્ટ હોય છે, તેથી એ દૂધ જે શકાય છે, એ વાત અવશ્ય ધ્યાનમાં રહેવી જ | ધવડાવવામાં આવે છે તે પચવું ભારે થઈ લગજોઈએ. એમ નાભિચ્છેદનની ક્રિયા કર્યા પછી | ભગ વિરેચન કરનાર થઈ પડે છે; એ જ કારણે જ્યાં નાભિ છેદી હોય ત્યાં ઝટ રૂઝ આવી જાય | પહેલાંના ત્રણ દિવસ સુધી તે બાળકને માતાના તે માટે એવું કોઈ ઝટ રૂઝ લાવનારું ચૂર્ણ | દૂધ સિવાય મધ અને ઘી સમાન પ્રમાણમાં ન અવશ્ય ભભરાવી દઈ તેની પર પાટો બાંધી દેવો | હોય તેમ મિશ્ર કરી ચટાડવામાં આવે છે; આ જોઈએ; તે પછી એ બાળકનાં નેત્ર તરફ ધ્યાન | સંબંધે ચરકમાં પણ શારીરના ૮ મા અધ્યાયમાં આપવાની પણ ખાસ જરૂર હોય છે; તેનાં એ | આમ કહેવાયું છે કે “તતોડનત્તર નાતfમ કુમારસ્થ બન્ને નેત્રાને બરાબર સાફ કરી તેમાં નેત્ર-ઔષ- | જામ, તથા–મધુસર્વિષી મત્રોવત્રિતે થથાના ધનાં એક બે ટીપાં પણ અવશ્ય પાડી દેવાં | પ્રથમં પ્રારા_મશ્ન ઢાતા તનમત કૃāમ્ | બાળક જોઈએ, જેથી માતાને કઈ પણ સાંસર્ગિક રોગ | જન્મે તે પછી પ્રથમ તો તેને જાતકર્મ સંસ્કાર તે બાળકના નેત્રમાં લાગુ ન પડે; તેમ જ બાળક- કરાય છે અને તે પછી પહેલા ત્રણ દિવસ સુધી નાં તે બન્ને નેત્રામાં બીજી કોઈ પણ વિકૃતિ સમાન પ્રમાણમાં ન હોય એવાં મધ અને ઘીને પણ થવા ન પામે; એમ તે બધી આવશ્યક | મંત્રથી મંત્રીને ચાટવા માટે આપવાં જોઈએ. ક્રિયાઓ થઈ રહે તે પછી તે બાળકને માતાની | એમ ત્રણ દિવસો વીતે તે પછી જ એ બાળકને સમીપે સુવાડી દેવું જોઈએ; કારણ કે પ્રસવના માતાએ ધવડાવવું જોઈએ.” સુતે તે શારીરના પરિશ્રમને લીધે તે બાળક પણ ખૂબ થાકેલું હોય૧૦મા અધ્યાયમાં બાળકને ત્રણ દિવસ સુધી છે. તેથી તે બાળકના શરીરમાં ઉષ્ણતાનું પ્રમાણ શ્રવણનું પ્રાશન કરાવવા કહેલ છે; જેમ કે, પણ વધ્યા કરતું હોય છે. બે-ચાર દિવસ સુધી “૩ાથ મારે શીતામિદ્વિર શ્વાસ્થ નાતજ તે તે એ બાળકના શરીરનું ઉષ્ણતામાન લગભગ | મધુસર્વિનન્તા ત્રાણોરસેન મુળજૂમાલ્યાનાનિયા, ૧૦૦ ડિગ્રી સુધી રહે છે; પરંતુ એ કાળે તેના | સેતા બાળક જન્મે તે પછી પ્રથમ તો તેને શીતલ એ ઉષ્ણતામાનને સામાન્ય જ સમજવું જોઈએ, પાણીથી સ્નાન કરાવીને પ્રથમ તેના જાતકર્મ સંસકાર પરંતુ તે સિવાય બીજા કોઈ ખાસ કારણ વિના | કરવા અને તે પછી તેને મધ, ઘી, ધમાસે કે જ તે બાળકનું ઉષ્ણતામાન ૧૦૩ સુધીનું જે ધરો તથા બ્રાહ્મીને રસ મિશ્ર કરી તે ર્સ સાથે દેખાય તે સમજવું જોઈએ કે તે બાળકના
સોનું ઘસીને ટચલી આંગળીની પાસે રહેલી-અનાશરીરમાંનું પ્રવાહી અમુક કઈ અંશે ઓછું હોવું મિકા આંગળી વડે તે (ત્રણ દિવસ સુધી) ચટાડવું જોઈએ; તે માટેના ઉપચારે તરફ પણ તે વેળા | જોઈએ.” આમ ચરક તથા સુશ્રુતને અભિપ્રાય અવશ્ય જવાન અપાવું જોઈએ; અને ઉષ્ણતામાન ન હોવા છતાં કેટલાક વૈદ્યો તે પ્રથમથી જ તે ઓછું થાય તે માટે કાળજી લેવી જોઈએ; વળી તે
બાળકને માતાનું દૂધ જ ખોરાકમાં આપે છે; વેળા કઈ પણ કારણે તે બાળકને શ્વાસનો અવરોધ જોકે તે દૂધ પ્રથમ તે ખીરારૂપ હોઈને ન થાય તે તરફ પણ અવશ્ય ધ્યાન દેવું જોઈએ; તે બાળકને પ્રથમ ૫ચવું ભારે પડે છે અને તેથી બાળકનું ગળું બરાબર સાફ હેય અને નાક પણ વિરેચન પણ કરાવે છે, તે પણ તેથી બાળકનું રવચ્છ હોય તો જ તેના શ્વાસની ક્રિયામાં લગારે | પેટ સાફ થઈ જતાં કોઈ પણ રોગ રહેવા જ અવરોધ થતું નથી; માટે તેના ગળાની તથા નાકની | પામતો નથી; તેના આંતરડાંઓમાં જે સુકાયેલા સકાઈ તરફ પણ પૂરતી કાળજી રાખવી જોઈએ. ] મળ જામ્યો હોય તે પણ નીકળી જવા પામે છે.