________________
૩૮૪
કાશ્યપ સંહિતા-વિમાનસ્થાન
કહેવાય છે. ચરકમાં ધાતુસામ્યરૂપી કાર્ય અથવા કિયા નો તત્રણા યોજનH I’-એમ (સામાન્ય. સ,ધ્ય સિદ્ધ કરવા માટે કારણરૂપ છ પદાર્થોનું | આદિ ૭) કારણે કહ્યાં; હવે ધાતુઓની સમાનતા વર્ણન કરવામાં આવ્યું છે કે સામાન્ય, વિશેષ, રૂ૫ કાર્ય (આરોગ્ય કે સ્વાશ્ય) અહીં કહેવાય દ્રવ્ય, ગુણ, કર્મ તથા સમવાય; એ છ સાધનો છે. ધાતુઓની સમાનતારૂપ ક્રિયા કરવી, એ જ આ દ્વારા ધાતુસામરૂપી કાર્ય-સ્વારશ્ય સિદ્ધ થાય છે | આયુર્વેદશાસ્ત્રનું પ્રજન કહ્યું છે. આમ કહીને ચરકે સૂત્રસ્થાનના ૧ લા અધ્યાયમાં કહ્યું છે કે આયુર્વેદશાસ્ત્રનું સાધન કે પ્રયજન કહેવામાં ‘થાળ, # ધાતુસામિહોચતા ધાતુસામ્ય- ' આવ્યું છે.
વિમાનસ્થાન સમાપ્ત