SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્યાત મંગલાચરણ તે તેનો પરિત્યાગ કરવા તે લકે તૈયાર થાય आयुष्याम्नायमाम्नाय नानोन्मेषैर्विवर्थ्य च ।। છે. આ રીતે પ્રાથમિક આકાંક્ષા અથવા વસ્તુતત્વને जगतः श्रेयसे सक्ताः स्मरणीया दयामयाः ॥१॥ જાણવાની ઇચ્છાને પૂરેપૂરી શાંત કરવા હરકેઈ यत्प्रातिभरसासिक्त आयुर्वेदमहातरुः। શાસ્ત્રના આરંભે વિદ્વાને (અધિકારી, વિષય, फलत्यद्यापि जगति महात्मानो जयन्ति ते ॥२॥ | સંબંધ અને પ્રોજનરૂપ ચાર ) અનુબંધને જેમ જે દયાળુ મહાત્માઓએ આયુષને વધારનારું દર્શાવે છે, તેમ હરકે પ્રસ્તુત ગ્રંથ સાથે સંબંધ આયુર્વેદશાસ્ત્ર જગતના કલ્યાણ માટે રચ્યું છે ધરાવતા કેટલાક આત્યંતર અને બાહ્ય વિષયોનું અને અનેક પ્રકારના તર્ક-વિતર્કો તથા વિચારો પ્રથમ નિરીક્ષણ કર્યા પછી ભૂમિકા, પ્રસ્તાવના દ્વારા તે શાસ્ત્રનો જેમણે જગતમાં વિસ્તાર કર્યો આદિના સ્વરૂપે જણાવીને તે ગ્રંથ વિષેનો પિતાને છે અને તે પછી જેઓ જગતના કલ્યાણમાં | અભિપ્રાય અથવા આદરણીયતા પ્રકટ કરે છે, એવો આસક્ત રહ્યા છે, તે મહાત્માઓ સ્મરણ કરવા યોગ્ય હાલના વિદ્વાનો રિવાજ યોગ્ય જ છે. વિદ્વાનોના છે. વળી જેમ પોતાની “પ્રતિભા ” રૂપી બુદ્ધિના | એ જ આચારને અનુસરતાં મારા ચિત્તમાં જે કંઈ રસ વડે આયુર્વેદરૂપી મહાન વૃક્ષને ચોપાસ સિંગ્યું , પ્રતિભાસિત થયું છે અને બીજાં શાસ્ત્ર વગેરેના છે એથી આજ સુધી એ વૃક્ષ ઉત્તમ ફળો આપી આરંભમાં મેં જે કંઈ જોયું છે, તેને અહીં રહેલ છે, તે મહાત્માઓ જય પામે છે અર્થાત વિવેચક વિદ્વાનેની સમક્ષ કેટલાક શબ્દ દ્વારા સર્વોત્કૃષ્ટ તરીકે જગતમાં પૂજાય છે. ૧,૨ ભેટરૂપે ધરવા માટે જે કંઈ લખવાનું છે, તેને અહીં પ્રથમ જણાવવામાં આવે છે? ઉપોદ્ભાત-પ્રસ્તાવ ઉપદ્રવાતના પાંચ પરિચ્છેદ કે વિષ અતિશય વિચારશીલ વિદ્વાનોની આગળ જે કંઈ (૧) ઉપક્રમ સહિત આયુર્વેદ સંબંધી વિવરણ. દર્શાવવામાં આવે છે, તેને વિષે “ આ શું છે ?” અને (૨) ગ્રંથેના પરિચય સાથે આચાર્યોનું વિવરણ. આ શા માટે અથવા કયા ઉપયોગ માટે છે' એવી (૩) સંસ્કાર તુલના સાથે વિષયોનો વિભાગ, જિજ્ઞાસા તે વિદ્વાનોને થાય છે. જ્યાં સુધી એ વસ્તુ (૪) ભારતીય વૈદ્ય ચિકિત્સાનું સમર્થન. તેઓના જાણક્વામાં આવતી નથી, ત્યાં સુધી તેવા (૫) ઉપસંહાર–પરિચ્છેદ કે તે વિષય. પરીક્ષકની વૃત્તિ તે સંબંધે વિશેષતા સાથે પ્રવૃત્તિ કરતી નથી. વિદ્વાન લેકેને જે વસ્તુ સામાન્યપણે (૧) ઉપમ સહિત આયુર્વેદ જણાય છે, ત્યારે તે સંબંધે તેઓને વિશેષ જાણ સંબંધી વિવરણ વાની ઈચ્છા થાય છે અને તે ઇચ્છા તેઓને તેના વિદ્વાનોએ આ બાબતને ખરેખર નિશ્ચય વિશેષ જ્ઞાન માટે તત્પર બનાવે છે; કારણ કે કર્યો છે કે, “સુખ એ જ પરમ શ્રેષ્ઠ પુરુષાર્થ હરકોઈ પદાર્થનું બાહ્ય-સામાન્ય વિજ્ઞાન અથવા છે. એ સુખદુઃખની નિવૃત્તિ એટલે દુઃખ દૂર જ આનુભવિક જ્ઞાન થાય છે, ત્યારે તે પદાર્થ જે રહે અથવા આવતું અટકી જાય એ રૂપે હોય છે; અભીસિત હોય એટલે કે પરિપૂર્ણ ઇચ્છિત અથવા દુઃખને વિરોધી જે એક ભાવ અથવા જણાય તો તેને ગ્રહણ કરવા તે લકે કઈ એક જે ગુણ છે, તે સુખ કહેવાય છે,” એમ તૈયાર થાય છે, અને જો એ પદાર્થ પૂરેપૂરો | વિદ્વાને બે પ્રકારે સુખનું નિરૂપણ કરે છે. એ ત્યજવા ગ્ય અને નિષ્ફળ જાણવામાં આવે છેબંને પ્રકારનું સુખ મેળવવા માટે હરોઈ પ્રાણીની કા. ૧
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy