SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ ૩ ૯૭૪ -વાતકફજવરના રોગીને આપવાનું ભજન ૯૬૫ | સર્વ ઔષધીઓને સાર હોઈ દૂધ -હરકોઈ જવરમાં હિતકર લાક્ષાદિતૈલ .. , ' અમૃતતુલ્ય છે » ૯૭૧ જીર્ણજવર આદિમાં હિતકર પિમ્પલ્યાદિ ધૃત - જરાયુજન્મનુષ્યો અદિનું વિશેષ જુદા જુદા દેષના રોગમાં કરવાની જીવન દૂધ છે. ચિકિત્સા પદ્ધતિ દૂધના વિશેષ ગુણો આમજવર તથા વાતજવરમાં અને વિષજ કે ક્ષીણ, ક્ષય રોગી આદિ માટે દૂધ એ શ્રેષ્ઠ છે ઔષધિજ જવરમાં કરવાની ચિકિત્સા ગાય વગેરેના દૂધના અલગ અલગ ગુણો સાંનિપાતિક જવરની ચિકિત્સા કહેવાની પ્રતિજ્ઞા , કહેવાની પ્રતિજ્ઞા અસાધ્ય જવરની પણ ચિકિત્સા કરવા ગાયોનું દૂધ ઉત્તમ હોવાનું કારણ વૈદ્યને ભલામણ ગાયનું દૂધ પૌષ્ટિક છે સાંનિપાતમાં બળવાન દોષને પ્રથમ શમાવવો ગાયોનું દૂધ રસાયન હોવાનું કારણ ભેંસના દૂધના હીન ગુણો સંનિપાતમાં કફનું જોર વધુ હોય તેથી પ્રથમ બકરીના દૂધના ગુણો શમન કરવું ઊંટડીના દૂધના ગુણો સંનિપાતમાં તે તે ઉપર કહેલી ચિકિત્સા કરવી ‘હંસોદક’ નામનું નિર્દોષ જળ કફપ્રધાન સામ જવરમાં પીવા યોગ્ય ઋતુ અનુસાર જળના ગુણો ૯૭૫ પિમ્પલ્યાદિ કવાથ દિવ્ય જળમાં તે તે પ્રકટ રસની વાતકફપ્રધાન જવરમાં હિતકર નાગરાદિ ઉત્પત્તિ થાય દશમો કવાથી દિવ્ય જળ નીચે પડીને તત્કાળ બદલાય . , કફ-વાત બે દોષવાળાને હિતકર શાદિયોગ , અંતરિક્ષ—દિવ્ય જળના ચાર ભેદો અને વાતકફપ્રધાન જવરમાં સેવવા યોગ્ય વિહંગાદિયોગ, ભિન્નભિન્ન ગુણો સંનિપાત, વિબંધ કે વાતકફપ્રધાન જવરમાં જુદી જુદી દિશાની નદીઓનાં પાણીના ગુણ ૯૭૬ પીવાયોગ્ય કરાલભાદિ કવાથ ... ઔભિદ અને ખાબોચિયાં વગેરેના આઠ સંનિપાત, વાતકફ તથા ઉધરસમાં ઉત્તમ પ્રકારના પાણીના ગુણોનું વર્ણન .... જીવકાદિ કવાથ યોગ , ૯૬૮ દોષપાચન કવાયોગ સેવવા યોગ્ય પાણી સંનિપાત–જવરનાશન કવાથ ત્યજવા યોગ્ય પાણી સંનિપાત જવરનો નાશ કરનાર બીજો કવાથ શીતળ પાણી કોણે ત્યજી દેવું જોઈએ? . ખોરાક ખાધા પછી પાણી પીવાય તે પુષ્ટિ કરે કફપ્રધાન જવરનાશન તથા અગ્નિદીપન ઉકાળીને ગરમ કરેલા પાણીના ગુણો ... ત્રિફલાદિ કવાથી અમુક આ વ્યકિતએ તો ગરમ જ પાણી પીવું કફપ્રધાન સંનિપાતમાં પીવાના પટોલાદિ કવાથ , કઈ ઋતુમાં કયું પાણી પીવા યોગ્ય છે? .. ત્રિદોષના જવરને તરત શમાવનાર આરગ્વધાદિ કવાથ માંસગુણવિશેષીય: અધ્યાય ૨૧મો સંનિપાતમાં હિતકર નાગરાદિ કવાથી માંસના સામાન્ય ગુણો જન્મેલા બાળકને મધુપ્રાશન ક્ષયરોગીને માંસ પરમ શરણ છે મધના ગુણોનું વર્ણન જેઓનાં વીર્ય ક્ષીણ થયાં હોય તેઓને મધને કોની સાથે વિરોધ હોય છે? માંસ વીર્યવર્ધક થાય શ્રીરગુણવિશેષીય : અધ્યાય ૨૦મો - ૯૭૦ માંસ વાંઝણીને ગર્ભાધાન કરે આઠ પ્રાણીઓનાં આઠ પ્રકારનાં દુધ ... , સ્ત્રીઓના પ્રસવકાળે માંસ વધુ હિતકર છે દૂધના વિશેષ ગુણોનાં ખાસ વિશેષ કારણો માંસન રસ સર્વને હિતકારી થાય એ વનસ્પતિ આદિના આહારનો સાર જ વાયુની અધિકતામાં માંસરસ હિતકર થાય ૯૭૧ ) વાતપિત્તદ્વન્દ્રની અધિકતામાં માંસરસ પીવો
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy