SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૪ કાશ્યપસ'હિતા-સૂત્રસ્થાન ww | | પેટ હાય તા મધ્યમપણુ જણાવે છે. જો મન્ને તે જ ફળ ગુદા સ`બધે જાણવું. જેનાં મન્ને કૂખ જમણી બાજુથી ઊંચી હોય. તા પડખાં ગાળ, માંસથી ભરાવદાર, લીસાં અને પુત્રના જન્મ સૂચવે છે; ડાખી માજુથી સુવાળાં હાય. તેમ જ રુવાંટાં તથા શિરા ઊંચી હાય તા વિપરીત ફળ આપે વગરનાં હાય તે ઉત્તમ ગણાય છે; પરંતુ છે. જેનુ પેટ સહેજ ઊંચુ... હાય, શિથિલ રુવાંટાં અને શિરાઓવાળાં હાય તા તે ન હાય, કાણુ હાય અને ખૂબ વિશાળ ન સન્યાસ લેવડાવે છે. જેની પીઠ એકસરખી હાય તે વખણાય છે; પરંતુ સૂકુ હાય ઉપરના ભાગમાં વિશાળ તથા શિરા તે દરિદ્રતા સૂચવે છે. ઊંચુ હાય તે ભાગ- અને રુવાંટાં વગરની હેાય તેમ જ આવતથી વૈભવ આપનાર થાય છે, તેમ જ વિશાળ પણ રહિત હોય તે વખણાય છે. જેની તથા ઊંચુંનીચુ' હાય તે વિપરીત શીલ- પીઠ વચ્ચેના ભાગમાં નીચાણવાળી હાય, સદાચાર કે સ્વભાવ તથા વિપરીત ભાગ તે લાંખા આયુષને સૂચવે છે; પરંતુ જેની આપનાર થાય છે; પરંતુ અત્યંત સૂકું... હાયપીઠે ખૂખ વાંકીચૂકી અને વળેલ હેાય તે દુઃખ પામે છે. જેનુ આયુષ ટૂ‘કુ` હેાય તેને વાંસે ખૂબ ટૂંકા હેાય છે. જેનેા વાંસે રુવાંટાંવાળેા હાય તે મિત્રા વિનાના તથા ઘેાડાં સતાના વાળા થાય છે. જેની ખાંધ ઉપર રુવાંટાં હાય તે વેપારી, ભાર ઉપાડનાર, જુગારી અથવા રંગ ઉપર આજીવિકા ચલાવનાર થાય છે; જેના ખભા શુષ્ક હાય તે રિદ્રી થાય; તેમ જ જેના ખભા રુવાંટાંવાળા હોય અને સુકાયેલ પણ હોય તે ખન્ને લક્ષણાવાળા માણસા લાંખા આયુષવાળા થાય અને કદાચ તે અન્ને સન્યાસી પણ થાય. જેને ખભા સ્નિગ્ધ હોય તે ખેડૂત બને છે અને જેના ખભા પુષ્ટ હેાય તે ધનવાન થાય છે. જેના ખભા કઠિન હોય તે શૂરા થાય. જે પુરુષના ખભા શિથિલ હાય અને ઊંચા હોય તે વખણાય છે. જે કન્યાએના ખભા નીચા સૂકી પડ્યા હોય તે પણ વખણાય છે; પર`તુ તેથી વિપરીત એટલે કે કન્યાએ ઉન્નત ખભાવાળી અને ખાળક શિથિલ કે નીચે ઝૂકી પડેલ ખભાવાળા હોય તેા તેમના ગુણમાં તે નિમિત્તે ઊણપ ગણાય છે. જેની એ કાખ ઉન્નત, પહેાળી, પુષ્ટ અને સારાં લક્ષણથી યુક્ત હાય તે વખણાય છે; પરંતુ એ લક્ષણથી વિપરીત હાય અધમ ગણાય છે. જે સ્ત્રીઓની એય ખગલેા તે સંતાનરહિતપણુ જણાવે છે. તેમ જ નીચેથી પુષ્ટ હાઈ શિરાઓથી રહિત, અત્યંત વિશાળ અને કરચલી તેમ જ હાય તે અલ્પ આયુષ બતાવે છે. જેનેા મધ્યભાગ નાભિથી ઉપર હોય તે પણ અલ્પ આયુષને જણાવે છે. જેનુ એક જ કરચલીવાળું હોય તે ધન આપનાર થાય છે; એ કરચલીઓવાળું હાય તે બુદ્ધિના લાભ સૂચવે છે; ત્રણ કરચલીએવાળું હાય તે સૌભાગ્યનું સૂચક છે અને ચાર કરચલીઓવાળું હાય તે પ્રજા તથા આયુષની વૃદ્ધિ જણાવે છે. જેની નાભિ ઊંડી હાય, જમણી ખાજી કુંડાળુ વળતી હાય, ઊંચી તથા રુવાંટી અને શિરાઓના આવતથી રહિત હોય તે વખણાય છે. જેની નાભિ ખાડા જેવા આકારવાળી અને ઊંચાઈ વિનાની હાય તે સુખ તથા દુ:ખ ખન્ને આપનારી થાય છે; પરંતુ જેની નાભિ વિષમ-ઉન્નત હોય તે અલ્પાયુષ જણાવે છે; જેની નાભિ અતિશય થાડા આકારવાળી હાય તે નિઃસંતાનપણું જણાવે છે. જેની નાભિ પેાતાના સ્થાનમાં રહી ન હેાય તે સન્યાસ લેવડાવે છે; પર’તુ જેની નાભિ માટી, ગભીર તથા ઊંચી હેાય તે અધિપતિપણું સૂચવે છે. આ નાભિ સબધે જે કંઈ ફળ દર્શાવ્યું છે |
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy