SearchBrowseAboutContactDonate
Page Preview
Page 301
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન પ્રમાણે સ્ત્રીના ધાવણની પ્રવૃત્તિમાં પણ તેને માનસિક–| બાળકની પુષ્ટિ તથા આરોગ્ય કરનાર થાય છે. વાત્સલયુક્ત પ્રસન્નતાનો ભાવ એ મુખ્ય કારણ હોય | એમ શુદ્ધ ધાવણની પરીક્ષા કહેવામાં આવી છે. છે. આ સંબંધે પણ સૂક્ષતે નિદાનસ્થાનના ૧૦માં એ જ પ્રમાણે સુશ્રુતે પણ શારીરના ૧૦ મા અધ્યાયમાં આમ કહ્યું છે કે, “આહારરસયોનિસ્ત્રી- અધ્યાયમાં શુદ્ધ ધાવણનું લક્ષણ અને તેની પરીક્ષા देवं स्तन्यमपि स्त्रियाः। तदेवापत्यसंस्पर्शाद् दर्शनात् આમ કહી છે: “અથાણ્યાઃ તન્યાહુ પરીક્ષેત, તત્ स्मरणादपि ॥ ग्रहणाच्च शरीरस्य शुक्रवत् संप्रवर्तते । शीतलममलं तनु शङ्खावभासमप्सु न्यस्तमेकीभावं गच्छનૈરો નિત્તરzત્ર પ્રશ્ન હેતુ I'-જે કે સ્ત્રીને | નિત્રમતખ્તમોત્તે ન સતિ વા તાતિ ધાવણ ઉત્પન્ન થવામાં રાકને રસ એ મુખ્ય | વિદ્યાત્ તેન કુમારાવોચ્ચે સારીરોવવો વઢવૃદ્ધિ કારણ છે. તે પણ એ ધાવણ તે સ્ત્રીને બાળકનો | મત ” પ્રસવ થયા પછી બાળકને ધવડાવતી વેળા સ્પર્શ થવાથી, દેખવાથી, સ્મરણ થવાથી અને | ધાવના કે માતાના ધાવણને પાણીમાં નાખી પરીક્ષા બાળકને હાથમાં લેવાથી પણ પુરુષના વીર્યની પેઠે કરવી જોઈએ. એ ધાવણું શીતળ, નિર્મળ (એટલે કે જેમાં સ્ત્રીને જોતાં, તેને સ્પર્શ થતાં અને શંખ જેવું સફેદ હોય તો તેને પાણીમાં કે તે સ્ત્રીનું સ્મરણ થતાં અને મિથુન માટે તે | નાખતાં એ પાણીની સાથે મળી જાય છે, તેમાં ફીણ સ્ત્રીને ગ્રહણ કરતાં પુરુષનું વીર્ય પોતાના સ્થાનેથી રહેતું નથી, તાંતણા જણાતા નથી, ઊંચે ઊછળતું એકદમ ચાલુ થઈ લિંગમાંથી બહાર આવવા પ્રવર્ત- નથી અને બગડી જતું નથી. એવા ધાવણને વૈદ્ય માન થાય છે તેમ) સ્તનમાંથી ધોધમાર વહેવા લાગે શુદ્ધ જાણવું. એવું શુદ્ધ ધાવણ ધાવવાથી બાળકનું છે; એમ એકંદર સ્ત્રીને બાળક પ્રત્યેને જે સ્નેહ | આરોગ્ય, શરીરની પુષ્ટિ તથા બળની વૃદ્ધિ થાય હોય છે તે જ એના ધાવણને એકધારો સ્ત્રાવ | છે. વળી આવાં જ શુદ્ધ ધાવણુનાં લક્ષણો સુશ્રત થવામાં કારણ કહેવાય છે. ૨૨-૨૫ નિદાનસ્થાનમાં પણ આમ કહ્યાં છે કે, “યત ક્ષીરશુદ્ધ ધાવણનાં લક્ષણો मुदके क्षिप्तमेकीभवति पाण्डुरम् । मधुरं चाविववर्ण च अव्याहतबलाङ्गायुररोगो वर्धते सुखम् ।। પ્રસન્ન તત્ વિનિર્વિરોત્ llસ્ત્રીના ધાવણને પાણીમાં નાખવાથી તેની સાથે એકરૂપ થઈ જાય છે. જે शिशुधात्र्योरनापत्तिः शुद्धक्षीरस्य लक्षणम् ॥२६॥ ધોળાશ યુક્ત પીળાશવાળું જણાય છે, જે સ્વાદમાં ધાવણ જે શુદ્ધ હોય તો તેને ધાવતું મધુર અને નહિ બદલાયેલા રંગવાળું રહે છે, તેને બાળક નાશ નહિ પામેલ બળ, અંગે તથા આયુષ્યની વૃદ્ધિવાળ થઈ તંદુરસ્ત રહીને વૈદ્ય શુદ્ધ તરીકે જણાવવું. ઊછરી મોટું થાય છે, તેમ જ એ બાળકને શુદ્ધ-અશુદ્ધ ધાવણના લાભ-અલાભ તથા તેને ધવડાવનારી માતા કે ધાવને संभवन्ति महारोगा अशुद्धक्षीरसेवनात् । | तेषामेवोपशान्तिस्त शुद्धक्षीरनिषेवणात् ॥२७॥ પણ કઈ પ્રકારનું કષ્ટ પડે નહિ એ જ શુદ્ધ બાળક જે અશુદ્ધ ધાવણનું સેવન કરે ધાવણનું લક્ષણ ગણાય છે. ૨૬ તે તેનાથી એ બાળકને મોટા રોગો થાય | વિવરણ: ચરકે પણ શારીરના ૮ મા શુદ્ધ છે; અને શુદ્ધ ધાવણનું સેવન કરવાથી એ ધાવણના ભૌતિક ગુણો આમ દર્શાવ્યા છે: પ્રકૃત જ મોટા રોગોની શાંતિ થાય છે. ૨૭ वर्णगन्धरसस्पर्शमुदपात्रे दुह्यमानमुदकं व्येति, प्रकृतिभूतવાત, તત પુષ્ટિમારોથ રેતિ તન્યૂસપૂત'-માતા ઉપચારથી કહેવાતાં વજો નું કે ધાવનું જે ધાવણુ સ્વાભાવિક વર્ણ, ગંધ, સુ કીટ તુરં સૂવે ક્ષ મટાપ્રમ્રસ તથા સ્પર્શથી યુક્ત હોય તેને પાણીથી યુક્ત | (નિ સ્ટો ) ૫ કોઈ પાત્રમાં જે દેહવામાં આવે તો તેનામાં - ૨ ટકવામાં આવે તો તેનામાં | શાખાચ્છાતિવિડ્યિાં मत्युपचारतः॥२७॥ સ્વાભાવિકપણું હોવાના કારણે પાણીની સાથે તે | ઘાસ અથવા તણખલુ, કીડો, ધાન્યનું એકરસ થઈ મળી જાય છે. એવું તે ધાવણ ફોતરું, “ક” નામનો કીડો, માખીનું કઈ
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy