SearchBrowseAboutContactDonate
Page Preview
Page 297
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ કાશ્યપ સંહિતા-સૂત્રસ્થાન - ધાવણને શુદ્ધ કરનાર કવાથ પીવાથી, રસ તૈયાર થાય તે “યૂષ' કહેવાય છે. આ વમનકારક તથા વિરેચનકારક ઔષધના | યૂષમાં “પેય' કરતાં કઠોળ ધાન્ય ઓછા પ્રમાણુસેવનથી, પથ્ય-ભોજન જમવાથી અને વાજી- | માં હોય છે; અથવા “જૈન વિતુષાર કરણ દ્રવ્યોથી પકવ કરેલાં નેહા-ઘી-તેલ વતુર્માસ્યુસાષિતાના નિપીક્સ તોયતષ સંત વગેરેના સેવનથી ધાવણ શુદ્ધ થાય છે. પ ચૂપ ૩mતે ”-મગ વગેરે કઠોળ ધાન્યને ભૂંજી, ધાવણને શુદ્ધ કરનાર શ્રેષ્ઠ શેધન શૈકીને ફેતરાં વિનાના કરી, તેનાથી ચારગણા त्रिफला सत्रिकटुका पाठा मधुरसा वचा ।। પાણીમાં પકાવવા. પછી તેમને કપડાથી ગાળી कोलचूर्ण त्वचो जम्ब्वा देवदारु च पेषितम् ॥६॥ લીધેલું જે પાણી હેય તેને ઘીથી વધારવું એ सर्षपप्रसृतोन्मिश्रं पातव्यं क्षौद्रसंयुतम् ।। યૂષ' કહેવાય છે. આ યૂષ પેયા કરતાં કંઈક एतत् स्तन्यस्य दुष्टस्य श्रेष्ठं शोधनमुच्यते ॥७॥ | ઘાટો હોય છે–આ અભિપ્રાયથી જ કહેવાયું છે કે “ચૂપઃ કિંજિત ઘનઃ સ્મૃતઃ'-પેયા કરતાં જે - ત્રિફળા-હરડે, બહેડાં અને આમળાં; કંઈક વધુ ઘાટે હેય તે “યૂષ' કહેવાય છે.” ૮ ત્રિકટુ-સુંઠ, મરી અને પીપર, કાળીપાટ, જેઠીમધ અથવા દ્રાક્ષ, વજ, બેરનું ચૂર્ણ, ધાવણનું ઉત્તમ શોધન જાંબુડાના ઝાડની છાલ, દેવદાર અને સરસવ धातकीपुष्पमेला च समङ्गा मरिचानि च । એટલાં દ્રવ્યોને એકત્ર કરી તેમનું આઠ जम्बूत्वचं समधुकं क्षीरशोधनमुत्तमम् ॥९॥ તેલા ચૂર્ણ બનાવી તેને મધની સાથે ધાવ ધાવડીનાં ફૂલ, એલચી, મજીઠ, કાળાં માતાએ ચાટવું. કેમ કે એ ચૂર્ણ દુષ્ટ થયેલા ! મરી, જાંબુડીની છાલ અને જેઠીમધ, ધાવણન છે શોધન કહેવાય છે. દ. | એટલાને સમાનભાગે લઈ ચૂર્ણ કરી મધ - વિવરણ: અહીં જણાવેલ પ્રકૃત–પ્રમાણ સાથે ચાટવાથી ધાવણને શુદ્ધ કરે છે. ૯ ૮ તલા ચૂર્ણનું માપ એકી વખતે લેવું એ ધાવણને વધારનારા પ્રગો ગ્ય નથી પણ તેની યોગ્ય માત્રા-૧ તેલાની જ | તાહિ સમુહ લા દિનાતિકુસંતા. લેવાય તે જ યોગ્ય છે. ૫-૭ क्षीरं मांसरसो मद्यं क्षीरवर्धनमुत्तमम् ॥१०॥ ધાવણની શુદ્ધિ માટે બીજો ઉપાય | વાવીરસિદ્ધ વા ક્ષીર ક્ષીરવિવર્ધનમાં. शृङ्गवेरपटोलाभ्यां पिप्पलीचूर्णचूर्णितम् । घृततैलोपसेवा च बस्तयश्च पयस्कराः ॥११॥ यूषपथ्यं विदध्याच्च ह्यन्नपानं च यल्लघु ॥८॥ નાડિકા-કરલીને શાકને ગોળથી મિશ્ર * આદું, પરવરના પાનનો રસ અને કરી પકવ કરવું અને તેમાં હિંગ તથા પીપરનું ચૂર્ણ મિશ્ર કરી તેનું સેવન કરવાથી જાયફળ નાખી સારી રીતે સંસ્કારયુક્ત દુષ્ટ ધાવણ શુદ્ધ થાય છે. તેની ઉપર ચૂષ કરેલ દૂધ, માંસરસ અને મધનું સેવન (ઓસામણ)નું અનુપાન સેવવું તેમ જ કરવાથી તે દૂધને વધારે છે; અથવા વાજીકરણ હલકું અન્નપાન લેવું. ૮ દ્રવ્યનું ચૂર્ણ નાખી પકવ કરેલું દૂધ સેવવાવિવરણ: ૧૮ ગણા પાણીમાં મગ વગેરે | થી પણ સુવાવડીના ધાવણને વધારે છે, (કઠોળ) પકાવી તેનું પાતળું પ્રવાહી જે તૈયાર અથવા ઔષધપકવ ઘીનું કે તેલનું સેવન થાય તે “યૂષ' કહેવાય છે. આ સંબંધે ( અન્ય તેમ જ (અનુવાસન) બસ્તિઓ પણ ગ્રંથમાં ) કહેવાયું છે કે “મછરાળ નીર | સુવાવડીના ધાવણને વધારે છે. ૧૧ શિવપાછૂતોરણ: વિરહ્યો નઃ શિશ્ચિત ધાવણને શુદ્ધ કરનાર ઔષધ દ્રવ્ય વેચાતો ચૂપ ૩પ |’–કઈ પણ કઠોળ ધાન્યથી પણ મૌષધ રાહ મૂર્વામુતવલ્લવ અઢારગણું પાણીમાં તે કઠોળધાન્યને પકવી જે વિgિટુ પૌતં ત્રિા થવા ૨
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy