________________
ઉપોદઘાત
૨૪૩
સિવાય તેમનું ઋણ અદા કરવા બીજે કઈ માર્ગ | ભાષાઓના વિષયોનું વિજ્ઞાન અને પૂર્વના તથા મને જણાતું નથી.
પશ્ચિમના વિદ્વાનોના ગ્રંથાકાર, પ્રકીર્ણ લેખરૂપ આ ગ્રંથનું પ્રકાશન તથા સંશોધન કરવામાં | ભિન્ન વિચારોનું અનુસંધાન, ઊહાપોહ અને અંતવિદ્વાનમાં શ્રેષ્ઠ મહાભાગ્યશાળી વૈદ્ય શ્રી યાદવજી | દૃષ્ટિથી વસ્તુઓનું યથાર્થ જ્ઞાન ઇત્યાદિ, એવાં ત્રિકમજીએ પરિશ્રમપૂર્વક ઘણું જ સહાય કરી છે, | એવાં ઘણુ સ.ધોની પણ આવશ્યકતા છે. આવાં તેથી હું તેમને ઘણું જ માન આપી અનેક ધન્યવાદ | સાધનો દ્વારા ગંતવ્ય માર્ગ ઉપર જવાનું સાહસ આપું છું. વળી આ ઉપધાતના લખાણમાં કરનાર મારાથી આ થડાઘણા શબ્દો દ્વારા અભિઅસાધારણ સહગ આપનાર અને પ્રસંશોધનમાં | લક્ષિત સ્થાન ઉપર કઈ રીતે પહોંચી શકાય ? પણ સહાય આપનાર પંડિત શ્રેષ્ઠ સેમિનાથ શર્માને | દુબળ અંગેથી આ વિષમ ભાગમાં ચાલવું એ તો પણ સેંકડો ધન્યવાદે હું આવું છું. વળી ડૉક્ટર | જાણે સાહસ જ છે. પરંતુ “નમઃ પતન્યામને ગોકુલચંદ્ર અને માસ્ટર ઇ.વિહારીશરણે પણ આ| પતંત્રિા: '-આકાશમાં પક્ષીઓ પોતપોતાના ગજા ઉપધાતના લખાણમાં અંગ્રેજી ગ્રંથેમાં રહેલ પ્રમાણે ઊડે છે”-એ ન્યાયે યથાશક્તિ ઉચિત માર્ગ માં કેટલાંક લખાણની સૂચનાઓ આપી છે, તેથી તે ' વાણીને વિનિયોગ તથા સરસ્વતી સેવા માનીને બને ઉપકાર પણ હું ભૂલી શકું તેમ નથી. | આયુર્વેદને મેં વિશેષ અભ્યાસ કર્યો નથી, છતાં
આવા ગહન અથવા કઠિન વિચારો પ્રકટ | આયુર્વેદના પ્રકાશક પ્રાચીન મહર્ષિઓનું ધ્યાન કરવામાં કેવળ આયુર્વેદીય ગ્રંથનું અને શું કરીને આ મુદ્રણના અવસર પર સાહિત્યની દષ્ટિએ બીજા સંસ્કૃત ગ્રંથોનું પરિશીલન જ પરિપૂર્ણ | આયુર્વેદના ગ્રંથને તથા આ સંહિતાને અભ્યાસ થઈ શકે તેમ નથી; પરંતુ ભારતીય ઇતિહાસનું | કરવાથી જે વિચાર આવ્યા તેને આ ઉપોદઘાતરૂપી નાન કેમ જરૂરી ગણાય તેમ ગ્રીસ, મિશ્ર ઈરાન | પૃપાંજલિ દ્વારા આપના કરકમળમાં સાદર સમર્પિત આદિ દેશ-દેશાંતરોના ઈતિહાસનું જ્ઞાન પણ કરું છું. હું એક અભ્યસ્ત વ્યક્તિ હેવાથી તેમાંની પૂરેપૂરું હોવું જરૂરી છે. જુદી જુદી અનેક ! ત્રુટિ માટે ક્ષમા યાચના કરું છું.
ઉપદ્યાત સમાપ્ત