________________
ઉપવાત
૨૩૫
ભારતમાં તથા બીજા દેશમાં પણ જુદી જુદી ચિકિ.| વ્યવસ્થાસૂચક પા-કાગળો વગેરે જે કંઈ મળે છે, ત્સાપદ્ધતિઓથી પણ વૈદ્યકીય ચિકિત્સાનો પ્રચાર ચાલુ | તેમ જ અસિરિયા પ્રદેશમાં “હેમૂર્વન” રાજાના હશે એમ જણાય છે. વેદકાળથી માંડીને ચાલ્યા | સમયના શિલાલેખ પર રહેલા ભૈષજ્ય સંબંધી કરતા ભારતીય આયુર્વેદને સંપ્રદાય એ ખરેખર જે તેર લેખે મળ્યા છે, અને ઈરાનના પ્રાચીન ભારતીય જ છે. એમ કે આ ઉપોદ્ધાતમાં અવેસ્તા ગ્રંથમાંનાં વેન્દિદાદ, યક્ષ તથા યસ્ત પ્રતિપાદન કર્યું જ છે, તોપણ કાળક્રમથી ભારતીય નામનાં પ્રકરણોમાં ભૈષજ્ય સંબંધી જે વિષયે. વિષયોનો વિદેશીય સંપ્રદાયમાં અને વિદેશીય | જોવામાં આવે છે, અને “સુમેરિયન” પ્રદેશના સંપ્રદાયને લગતા વિષયોને ભારતીય સંપ્રદાયમાં | ભેાંયરાંઓમાંથી નીકળેલા અને ઈંટ પર કોતરાયેલા ઓછાવધતા અશોદારા પાછળથી પ્રવેશ થવાનું | જે લેખો બ્રિટિશ મ્યુઝિયમ નામના સંગ્રહસ્થાનસંભવે છે. અનેક પ્રાચીન દશામાં ગયેલા પ્રાચીન | માં સંધરેલા સંભળાય છે, તેમાં પણ ભૈષજ્ય ભૈષજ્ય વિષયોનું બરાબર અનુસંધાન કર્યા વિના | સંબંધી વિષયે મળે છે એમ કહેવાય છે. ચીનમાં તે સંબંધી તે કાળનું ભૈષજ્ય સંબંધી જ્ઞાન કેવા પણ પ્રાચીન ભેષજ્ય સંબંધી વિષયો મળે છે.
સ્વરૂપનું અને કઈ અવસ્થાનું હતું ? તેમ જ એ રીતે શોધ કરતાં બીજા પણ ભેષજ્ય સંબંધી તેઓનું પિતાનું જ એ અસાધારણ પ્રાચીન જ્ઞાન-| ઘણા વિષય મળી શકે છે. ચારે તરફ વિચારદષ્ટિ ઝરણ હોય છે, કે પારકા દેશના એ જ્ઞાનઝરણુમાંથી | ફેલાવ્યા સિવાય પોતપોતાની સાંપ્રદાયિક પદ્ધતિપણ તે તે વિષય શું પ્રતિકલિત થયા હશે? એ થી જ મૌલિકપણાના દુરાગ્રહના કારણે રોકાઈ જાણવું ઘણું કઠિન છે. તે તે શાસ્ત્રોમાં તથા તે તે| જતાં એક જ બાજુ ઢળેલી દષ્ટિ, વાસ્તવિક પ્રદેશમાં ગયેલા એ ઉચ્ચ કક્ષાના વિષયોને બરાબર | પરિસ્થિતિનું માપ કાઢવા માટે યોગ્યતા લાવી વિચાર કર્યા પહેલાં તેના પરિચ્છેદની દૃષ્ટિ કેવળ | શકતી નથી. એ કારણે પૂર્વના ઈતિહાસો દ્વારા, કલ્પનામાં જ પરિણમે છે, પણ છેવટનું નિર્ણયાત્મક અને મોહેં–જો–દરે આદિ (ભૂગર્ભનાં) સ્થળમાંજ્ઞાન કંઈ પણ થઈ શકતું નથી.
થી નીકળેલી પૂર્વકાળની વસ્તુઓ તથા પહેલાંના
વિશેષ વિચારો નજર સમક્ષ રાખી પાંચ હજાર પ્રાચીન દેશમાં ગયેલા પ્રાચીન વિષયોને
વર્ષોથી અધિક કાળની સભ્યતાવાળા તથા પ્રાચીન લઈ જુદી જુદી પ્રત્યેકની આલોચના કરવામાં આવે
કાળમાં પણ પરસ્પરને પરિચય અવરજવર તથા તે કંઈક પરિણામ લાવવામાં સહાયતા મળી શકે
સંપર્કવાળા ભારત, મિશ્ર, ઈરાન, ચાડ્યિા, છે કે તે સમયે આ અંશમાં આ બે સંપ્રદાયોની સમા.
બાહલીક, બેબિલોનિયા, સિરિયા, ચીન આદિ નતા હતી કે આ બે સંપ્રદાયોની પરસ્પર વિષમતા કે
પ્રાચીન દેશોના જેટલા પણ ભૈષજ્યના વિષયો જુદા જુદાપણું હતું. સમાન વિષયને પણ અમુક
મળ્યા છે અથવા મળતા રહે છે તે બધાને આગળ સંપ્રદાયથી અમુકને ઉદ્દગમ થયું હતું તથા અમુક |
રાખીને તેમ જ ભારતીય પ્રાચીન આયુર્વેદની અમુક વિષય તે તે સંપ્રદાયના પિતાના જ હતા.
પરિસ્થિતિનું અનુસંધાન કરી, સમાન, વિષમ જોકે પ્રાચીન દેશની પૂર્વકાળની પરિસ્થિતિને |
અને તુલનાત્મક દૃષ્ટિથી વિચારી કયા વિષે બરાબર જણાવનારાં પહેલાંનાં ઘણાંખરાં ચિહ્નો |
ક્યાંના છે, ક્યા વિષયો ક્યાંથી શરૂ થયા છે, કાળવશાત વિલુપ્ત થઈ જવાથી તે તે દેશોની )
કયા વિષયો ક્યાં પ્રથમ જણાયા છે, કયો અંશ પૂર્વકાળની સ્થિતિ બરાબર જાણવી મુશ્કેલ થાય | ક્યાં પ્રતિબિંબિત થયો છે, અને કેને પ્રભાવ છે તે પણ તેમાંનાં જે કઈ અવશિષ્ટ પ્રાચીન ચિહ્નો | કોના ગૌરવને સ્થાપવા માટે અને કેની સમૃદ્ધિ મળી આવે છે તેના આધારે તેની અંતઃસ્થિતિનું | માટે થાય છે ? એ વિચારવું જોઈએ. બાકી તે થોડું ઘણું જ્ઞાન થઈ શકે છે; જેમ કે મિશ્રદેશમાં
બીજા દેશને પ્રકાશ ધારણ કરનારા અને અધી પ્રાચીન ભેષજ્ય સંબંધી તાડપત્ર ઉપર રહેલા રોગ | ઉમરે પહોંચેલા ગ્રીક વૈદકને ભારતીય વૈદ્યક ઉપર દર કરવાના પ્રતીકા-ઉપાયો તથા તે માટેના પ્રભાવ પડ્યો છે, એ શંકા બિલકુલ નિર્મળ છે.