________________
ઉપદુઘાત
૨૭
શાસ્ત્રોના વિષયે ચોપાસ ફેલાયા હોય એમાં કંઈ | ગાલવ શબ્દની તેમ જ એમદ્ગલ તથા મુગલ આશ્ચર્ય નથી. “વાડેલ” નામના વિદ્વાને પણ શબ્દોની પરસ્પર જે એકતા સંભવતી હોય તે સુમેરિયન પ્રદેશના પ્રાચીન મુદ્રામાં મળેલા સાંકેતિક ભારતીય આયુર્વેદ વિદ્યાના આચાર્યોએ “સુમેઅક્ષરો વડે કેટલાક તે દેશના શબ્દોની તથા ભારતીય રિયન’ પ્રદેશને પણ પોતાના પ્રભાવથી યુક્ત શબ્દોની સમાનતા આમ જણાવી છે:
કર્યો હોય, એમ તક સંભવી શકે છે. પરંતુ અમેરિયન સંસ્કૃત સેમેરિયન સંસ્કૃત સુમેરિયન સં. તે ઘણા પ્રાચીન વિષય હોવાથી; તેમ જ પ્રાચીન
| | લવ ૩ ગુપિયા ના મુદ્દાના અક્ષરોને પણ એકમતપણે નિશ્ચય થયેલો વત્ર માવ ફુન્દુ સુદ્ર સિન ! ન હોવાથી, તેમ જ તે દેશમાં મનાયેલા ગાલવ, गुर्गु गर्ग अस्सि अश्वि एमद्गल मुद्गल
ધવંતરિ તથા દિવોદાસ આદિમાં વૈદ્યકશાસ્ત્રના हनक जनक गल्ह गालव उर्वस हर्यश्व
જ્ઞાતાપણું આદિ વિષયે મળતા ન હોવાને કારણે,
પરિપૂર્ણ પણે અનુસંધાન થયા વિના માત્ર એટલેથી એ દિશાએ ઘણુ શબ્દોને બિંબ-પ્રતિબિંબ
જ આ બાબતમાં યથાર્થ પણે કંઈ પણ કહી ભાવ જણાવીને સમાનપણું માનેલું છે. વધારે શું ?
શકાતું નથી. પણ ધવંતરિ તથા દિવોદાસનું પણ તે દેશમાં પ્રાકટય કલ્પેલું છે. તે દેશમાં થયેલા પૂર્વકાળના આ કાશ્યપસંહિતાના ભોજનકલ્પ અધ્યાયમાં રાજાઓ વગેરેને ઈસવી સન વર્ષના આરંભથી | સામ્ય-અશન એટલે પિતાની પ્રકૃતિને માકક લગભગ બે-ત્રણ હજાર વર્ષો પૂર્વે દર્શાવ્યા છે. ખેરાક ખાવાને જે પ્રસંગ છે, તેમાં કાશ્મીર, પ્રથમ આ ઉપોદઘાતમાં શાલિહોત્રીયને નિદેશ ચીન, અપર ચીન આદિ દેશોની સાથે બાહલીક, કર્યો છે, તેમાં આયુર્વેદશાસ્ત્રના કર્તાઓનો જે દાસેરક, શાતસાર અને રામણ નામના દેશોને પણ ઉલ્લેખ કર્યો છે, તેની અંદર ગાલવને પણ ઉલ્લેખ મળે છે. “દાસેરક” નામને દેશ માળવા ઉલ્લેખ હેવાથી તેમ જ ચરકના આરંભ પ્રાંતને એક ભાગ છે, એમ કેટલાક વિદ્વાને કહે ગ્રંથમાં પણ આયુર્વેદના પ્રવર્તક આચાર્યોમાં છે. પરંતુ મહાભારતમાં અનેક સ્થળે ‘દાસેરક’ તે ગાલવનું નામ મળતું હોવાથી એ ગાલવ દેશને ઉલેખ હોવા છતાં “માલવા ને પૃથફ પણ આયુર્વેદ વિદ્યાના આચાર્ય હતા એમ ઉલ્લેખ કરેલો દેખાય છે. (જુઓ મહાભારત જણાય છે. વળી ગાલવને કાશી રાજા દિવોદાસ | ભીષ્મપર્વ ૧૧૭, ૧૩૨-૧૩૩, તેમ જ દ્રોણપર્વ સાથે સમાગમ અને મારીચ કાશ્યપને આશ્રમ૧૧, ૧૬-૧૭). તે ઉપરથી જણાય છે કે એ પણ તે ગાલવે બે હતો, એ બાબત મહાભારત- | દાસેરક નામને દેશ માલવા દેશથી જુદે જ હોવો માં કહેલ છે, એમ પહેલાં આ ઉપોદઘાતમાં | જોઈએ. તેમ જ શાતસાર’ એ કયા દેશ છે દર્શાવ્યું જ છે. એ ગાલવને ઘડો મેળવવાની ઈચ્છા | એ જાણી શકાતું નથી. તોપણ બાહલીક તથા થતાં તે પ્રસંગે આમતેમ દૂર સૂધી તેણે પર્યટન | રામણું દેશના સાહચર્યથી દાસેરક તથા શા કર્યું હતું, એમ મહાભારતના લેખ ઉપરથી જણાય નામના બન્ને દેશો નજીક નજીકના પ્રદેશ હોવા છે. “સુમેરિયન’ પ્રદેશની પ્રથમની મુદ્રામાં ‘ગલ્હ” | જોઈએ, એવું અનુમાન થાય છે. “રામણ’ દેશ નામે જે દેખાયા છે. તે જ એ “ગાલવ’ હોવા ! “અમેનિયા' દેશને કહ્યો છે. ‘રામણ’ નામના જોઈએ એમ વાડેલે માન્યું છે. વળી મુગલ પર્વતને પણ ઉલ્લેખ (ઈરાની ધર્મગ્રંથ) જેન્દાતથા મોગલ્ય વગેરે પણ ભારતમાં વૈદ્ય- | વસ્તા માં છે; વળી મહાભારતમાં ઉત્તર પ્રદેશની આચાર્ય તરીકે હતા, એમ જાણવા મળે છે. તેમ | જુદી જુદી અનેક જાતિઓને નિર્દેશ કર્યો છે, ત્યાં જ સુમેરિયન પ્રદેશના મગલમાં “અનૂ' એવું દ્રણ, પારસીક અને ચીન આદિની સાથે “રમણ” વૈદ્યવિદ્યાના જ્ઞાનને જણાવનાર વિશેષણ છે, એમ નામની જાતિઓનો તેમ જ નિષધની ઉત્તરે રમણ” પણ “વાડેલ' કહે છે. એ રીતે જે ગહ તથા વર્ષ(ખંડ)ને પણ નિર્દેશ જેવામાં આવે છે; (જેમ