SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ પાત ૧૬૯ | ત્રણ ધાતુઓ કે ત્રણ દાષા વિકાર પામીને જો | અગ્નિ તથા સામમાંથી ઉત્પન્ન થાય છે. તેથી એ ખગડ્યા હાય ! આ શરીરના વિનાશમાં કારણ | અગ્નિ તથા સામ એ બેમાંથી એકના પણ શરીરની અને છે; એમ એ ત્રણ દાષા-વાત, પિત્ત અને અંદર પ્રવેશ થાય તાપણુ પટ્ટાની ક્રિયામાં વિશેષ કફ્તેમ જ ચેાથુ રક્ત-લેાહી–એ યારથી આ વિકાસ થાય, એ દૃષ્ટિએ સત્ત્વ, રજસ તથા શરીર ઉત્પત્તિ, સ્થિતિ તથા નાશના સમયે પણ તમની પેઠે અગ્નિ, વાયુ તથા સામનાં જ સ્વરૂપ સ`કાળે યુક્ત જ હાય છે.) પૂર્વકાળના ‘મહાવ’ વાત, પિત્ત અને કફ્ એ ત્રણે ધાતુઓ છે; એ જ નામના પ્રાચીન વૈદ્યકગ્રંથમાં અને ખાવર નામના ત્રણે ધાતુએ દેહનું ધારણ–પાષણ કરે છે અને પાશ્ચાત્ય વિદ્વાને મેળવેલ ‘ નવનીત ’ આદિ ગ્રથામાં ત્રણેમાં વિકાર થવાથી દોષનું સ્વરૂપ પામીને રાતે પણ ત્રિદેાષની જ પ્રક્રિયાને આશ્રય કરેલે દેખાય છે; ઉત્પન્ન કરનાર પણ એ ત્રણ જ ધાતુ થાય તેમ જ જીવકની ચિકિત્સાપ્રક્રિયામાં અને મહા- છે, એમ પ્રાચીન આયુર્વેદના વિદ્વાનેાએ નક્કી વર્ગ ’ નામના ગ્ર ંથમાં તેમ જ ‘ વિનયપિટક’ નામના કર્યું' છે; આ ત્રિદેષ પદ્ધતિનું મૂળ પણ એ જ બૌદ્ધ ગ્રંથમાં પણ ત્રિદેાષ પદ્ધતિ જ સ્વીકારેલી દેખાય ત્રણ ધાતુએ છે, એમ સમજી તે જ કશ્યપ, છે; કાત્યાયનના વાર્તિકમાં પણ વાત, પિત્ત અને કફનું આત્રેય તથા ભેડ આદિ પ્રાચીન આચાર્યાએ તે સહાચ્ચારણ જોવામાં આવે છે. ઈસવી સન પૂર્વે ૪૬૦ તે ત્રિદોષપદ્ધતિ સ્વીકારી છે અને અનુક્રમે જેમ પહેલાં થયેલ ‘ હિપેાક્રીટસ ’ નામના પ્રાચીન પાશ્ચાત્ય જેમ વિશેષ વિચારા પ્રકટ થતા ગયા, તેમ તેમ વિદ્વાનના જન્મની પહેલાં પણ ભારત દેશમાં નવાં નવાં તત્ત્વા પણ વિદ્વાનાની સમક્ષ પ્રકાશવા ત્રિષની પદ્ધતિ પ્રચલિત હતી; તેમના વૈદ્યક− | લાગ્યાં; એ ઉપરથી જ સુશ્રુત આચાયે ધણી વાર વિજ્ઞાનમાં પણ પિત્ત, ક*, રક્ત તથા જલ-એ વાત, પિત્ત અને કફ-ત્રણ દાષાને સર્વના મૂળ ચારને જ શરીરના કારણભૂત દોષ કે ધાતુ તરીકે નિદાન અથવા કારણ તરીકે સ્વીકારીને પશુ દર્શાવેલા છે, તે પણ ભારતની પ્રાચીન ત્રિદેષ- | પ્રથમ કક્ષામાં એ ત્રણેને દાષા તરીકે માન્યા છતાં પદ્ધતિની અસરમાં આવવાથી તેમજ તેમના મનમાં ખીજી કક્ષામાં વિકાર પામેલું રક્ત પણ ઘણા સુશ્રુતના વિજ્ઞાનની પ્રગતિના વિચારાના જ વિકાસ | અન ઉપાવે છે, એવા વિચાર આવતાં થયા છે, એમ અનુમાન કરી શકાય છે. પૂર્વોક્ત ત્રણે દાષાની પેઠે ચેાથા રક્તનુ પણ પ્રધાનપણું કહીને ત્રણુ આદિમાં તે રક્તના પણ પ્રાધાન્યવાદ ઉપદેશ્યા છે; વળી ‘ હેાક્રીટ્સ ' ના વૈદ્યક વિજ્ઞાનમાં પિત્ત, કફ, રક્ત અને જલ-એ ચારને જ ષ અથવા શરીરની મૂળ ધાતુ તરીકે , શીત-એ અહીં આમ ભાસે છે : પૂના વિજ્ઞાનમાં સ્પષ્ટ અલગ અલગપણે સÖમાં પ્રવેશીને રહેલા અગ્નિ તથા સેામ અથવા ઉષ્ણુ અને એ જ મૂળ તત્ત્વા જણાય છે અને તે જ શરીરમાં ભાસે છે; આથી જ વેદની યજ્ઞપ્રક્રિયામાં શરૂઆતથી જ અગ્નિ તથા સેામની ઉપાસના ચાલુ રહી છે; શરીરની પરિસ્થિતિમાં શીત અને ઉષ્ણુ ભાવે સામ તથા અગ્નિનાં જ રૂપે! રહેલાં છે અને શુક્ર તથા શાણિત-આવ–એ એ જ દેહની ઉત્પત્તિમાં કારણ હાવાથી તેના સંબંધના કારણે ગર્ભને પણ અગ્નિ તથા સામથી ઉત્પન્ન થયેલા છે એમ સુશ્રુતમાં પણ દર્શાવ્યું છે. વાયુ પણ એ બન્ને જે દર્શાવેલ છે, તે પણ ભારત દેશની જ પ્રાચીન ત્રિદોષપદ્ધતિની વાસનાથી રંગાયેલા તે વિદ્વાનના મનમાં સુશ્રુતના વિજ્ઞાનની પ્રગતિના જ વિચારાના વિકાસ થયેલા જાણી શકાય છે. એમ જે જે વિચાર વિકાસ થયેલ છે, તે બધા કાળના ક્રમથી ચાલી આવતી પુરાતની પદ્ધતિને જ સંપૂ` સુધારા અગ્નિનું જ સ્વરૂપ છે; કેમ કે ગને અગ્નિ તથા સામના સંબંધવાળા કહ્યો છે; વળી સુશ્રુતના ૪૦ મા અઘ્યાયમાં પણ આમ કહ્યું છે કે, ‘તદ્મ वीर्य द्विविधमुष्णं शीतं च, अग्निषोमीयत्वाज्रगतः - * જેમ કે સુશ્રુત, સૂત્રસ્થાનના १४ मा અધ્યાયમાં માર્સનું શોનિત સ્વામૈયમ્, અમીષોનીય-વી. એ પ્રકારનું છે: ઉષ્ણુ અને શીતલ; કેમ કે સ્વાદ્ ગમય-સ્ત્રીનું રજ તથા લાહી એ બંને | આ જગત અગ્નિ તથા સેામના સંબંધથી યુક્ત છે.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy