SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા ગામના બાળક ના બ ૧ના કાના ? આચાર્ય તરીકે થયો છે. જ ઘણે ઉત્તમ વિષય કહેવાય છે, ઇત્યાદિ | આશ્રયથી બે પ્રકારની ઉત્પત્તિવાળ ધુપ કહે છે? ગ્રંથની અંદરના લેખો જોતાં, તેમ જ ક્યાંક ક્યાંક એમ કહે૫સ્થાનના ધ્રુપક૫માં ઉલલેખ મળે છે, તે “ૌમામૃત્યે રૂતિ’ એવાં સંહિતાકલ્પ અધ્યાયમાં ઉપરથી કૌમારભૂત્યમાં બીજા પણ પ્રાચીન આચાર્યો ટિપ્પણીરૂપ લખાણે દેખાય છે, તે ઉપરથી એ જ | થઈ ગયા છે અને તે બીજા આચાર્યો પણ કશ્યમુખ્યત્વે સ્પષ્ટ કરી શકાય છે કે આ કાશ્યપીય | ૫ના સંપ્રદાયને આશ્રય કરનારા હતા; તેથી ગ્રંથમાં કૌમારભૂત્ય વિષય જ મુખ્ય છે. સાબિત થાય છે કે કૌમારભૂત્યમાં કશ્યપ મુખ્ય પ્રાચીન ‘નાવનીતક” નામના ગ્રંથમાં કૌમાર- | ભય વિષયને જ ૧૪ મે અધ્યાય દર્શાવ્યો છે; કૌમારભયમાં શરીરની પ્રકૃતિમાં કંઈ ફેરફાર તેમાં કાશ્યપને તથા જીવકને પણ નામનિર્દેશ | થવાથી તેમજ સ્કંદ રેવતી આદિ ગ્રહના કરેલો છે અને તેની સાથે સાથે અનેક પ્રકારના વળગાડના કારણે અને માતાના ધાવણ આદિના ઔષધ પ્રયોગોનો પણ ઉલ્લેખ કરેલો જોવામાં આવે દોષથી જે જે બાળકોને લગતી પીડા થાય છે, છે, તે ઉપરથી અને (વાગભટના) અષ્ટાંગ તે તે દૂર કરવા માટે અનેક પ્રકારનાં ઔષધે કહ્યાં હદયના ઉત્તરતંત્રમાં કૌમારભૂત્ય વિષયના ત્રણ છે અને ઘણા બાળકોના રોગને મટાડનાર અધ્યાય લખવામાં આવ્યા છે, તેમાં કશ્યપે કહેલ ઉપાયો તેમ જ બીજા પણ એ બાબતને લગતા તરોગનું ઔષધ લીધું છે અને રહે-વળગાડ | વિષયોનું વર્ણન કરવામાં આવે છે; તે આ કોમારવગેરેને દૂર કરનાર દશાંગધૂપનું પણું ગ્રહણ કર્યું છે ભત્ય કાયચિકિત્સાને લગતા તથા ભૂતવિદ્યાને લગતા અને તે પણ કશ્યપે આ ગ્રંથમાં શરૂઆતમાં જે તેમજ બાલભૈષજ્યમાં ઉપયોગી વિષયોને મુખ્યત્વે કહેલ છે, તેની જ છાયાનું અનુસરણ જણાય છે; કરી સ્વીકારે છે અને તે જ વિષયોનું સારી રીતે તેમજ ધાવણના દોષ તથા ધાવણની પરીક્ષા આદિ પોષણ કરે છે. અને તેના સંબંધને લીધે ધાત્રી તથા પણ તે ત્રણ અધ્યાયમાં કહેલાં જોવામાં આવે છે: સુતિકા આદિના સંબંધવાળા વિષયોને પણ પ્રધાનતે ઉપરથી એ નાવનીતકારે તથા અષ્ટાંગહૃદયકારે | પશે ગ્રહણ કરી તેઓનું પણ સારી રીતે પિષણ કરી પણ કૌમારભૂત્યના વિષયમાં આ કાશ્યપગ્રંથને જ જુદાં શાસ્ત્રરૂપે રહેલ છે, એ કારણે તે કૌમારભૂત્યમાં આશ્રય લીધે હેય, એમ દેખાય છે. વળી સુશ્રુતે | ચિકિત્સાપ્રસ્થાનની પેઠે ભૂતવિદ્યાપ્રસ્થાનના વિષયે કહેલા કૌમારભત્ય વિષયમાં “ચે જ વિસ્તરતો દષ્ટ પણ સમાવેશ થયેલ છે; જેમ આયુર્વેદીય ઔષધોને કુમાર વાધ્યામિ –બાળકોને પીડાનાં કારણોથી લગતી વિદ્યા, વેદના કાળમાં પણ વિદ્યમાન થતા જે રોગો વિસ્તારથી જોવામાં આવ્યા છે? હતી, તે જ પ્રમાણે ભૂત, ગ્રહ આદિને પ્રતિષેધ એમ સામાન્ય નિર્દેશ તેમણે કરેલ છે. તે પણ કરવાની વિદ્યા પણ પ્રાચીન વેદકાળમાં પણ એ તેમના વચનની વ્યાખ્યા કરતાં ડ૯ણે “પાર્વત અસ્તિત્વ ધરાવતી હતી જ. છાન્દોગ્ય ઉપનિષદના નીવવશ્વપ્રસિમિટ-પાર્વતક, જીવક તથા બંધક સાતમા અધ્યાયમાં 'નક્ષત્રવિદ્યા મૂતવિદ્યાં સર્વત્રવિદ્યામ્' વગેરે આચાર્યોએ તે તે બાલચિકિત્સારૂપ ઉપાય એ વચન દ્વારા નક્ષત્રોને લગતી જ્યોતિષવિદ્યા, તેમના રોગો સંબંધે વિસ્તારથી કથા છે” એ ભૂતવિદ્યા તથા સર્વ જનવિદ્યા આદિ પ્રાચીન વચનથી કૌમારભત્ય-બાલચિકિત્સાના આચાર્યોને વિદ્યાઓનો ઉલ્લેખ કરી ભૂતવિદ્યા પણ દર્શાવવામાં ઉલ્લેખ કર્યો છે; તેમાંના ત્રણમાં માત્ર બેનાં જ આવી છે; વળી અથર્વવેદમાં પણ તે તે પ્રાચીન નામનો ઉલ્લેખ નથી; અને આ છવકીયતંત્રને | વિદ્યાઓને લગતા વિષયો અને તે તે વિષયોમાં ગ્રંથ મળવાથી જીવક તે ફરી જીવી જ રહ્યા છે; ઉપયોગી મંત્રો પણ ઘણા મળી આવે છે એમ તે તેમ જ 'મારમ્રભાવપર ગમસ્થાવરીયાતુ | સંબધે પહેલાં કહેવાયું જ છે; આમ અથર્વવેદમાં દ્વિવોને કુત્તે ધૂપ વાયરસ્થ મતે હિતાઃ ||–બીજા | આ આયુર્વેદ વિદ્યા તથા ભૂતવિદ્યા વગેરે મળે પણ કૌમારભૂત્યના જે આચાર્યો થયા છે, તેઓ પણ છે, તે જ કારણે તે તે વિદ્યાને “આથર્વણવિદ્યા” કશ્યપના મતમાં રહીને જંગમ તથા સ્થાવરના ) એ નામથી પણ કહેવામાં આવે છે. ઈતિહાસની
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy