SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્દઘાત ૧૫૭ છે, અને ખિસ્થાનમાં ૮૦ અધ્યાયે છે; એમ | એક જ પૂર્વાચાર્યના સંપ્રદાયનું અનુસરણ કરેલું આ વૃદ્ધજીવકીય તંત્ર ખિલસ્થાન સહિત કહેવાય | જણાય છે; કારણ કે તે સર્વ આચાર્યોના તે તે છે. (એમ આ વૃદ્ધછવકીય તંત્રમાં આઠ | પાછલા ભાગમાં વર્તતા નજીકના સંબંધના કારણે સ્થાનના અધ્યાય ૧૨૦ છે અને તેમાં ખિલ. | એક સરખી છાયાનું ગ્રહણ ખરેખર ઘટે છે; તેમાં સ્થાનના ૮૦ અધ્યાયો જે મેળવાય તો એકંદર | પણ ચરકસંહિતા અને ભેડસંહિતામાં એક જ ૨૦૦ અધ્યાયો પૂરા છે.) આ ઉપરથી આ પ્રકારની ચિકિત્સાનો માર્ગ અથવા એક જ કાશ્યપ સંહિતાનાં તથા ચરકની, ભેડની તથા ચિકિત્સાશાસ્ત્ર જણાતું હોવાથી અને પોતાના સુશ્રતની સંહિતાઓનાં સ્થાનો તથા અધ્યાયની | એક જ ગુરુ-આત્રેયને ઉપદેશ સ્વીકારીને જે મેળવણી કરવામાં આવે તો નીચે દર્શાવેલ | અગ્નિવેશે તથા ભેડ આદિએ પોતપોતાના તંત્રની કોષ્ટક ઉપરથી તે આમ સમજી શકાય છે: રચના કર્યાને ઉલ્લેખ મળતો હોવાથી તેમ જ સ્થાને વૃદ્ધજીવકતંત્ર ચરક ભેડતંત્ર સુશ્રુત | વિષયોના ઘણાં જ નજીકના સંબંધના કારણે તેને સૂત્રસ્થાન અધ્યાય ૩૦ ૩૦ ૩૦ ૪૬ નામનિર્દેશ કરવામાં તથા વિષયોનું નિરૂપણ કરવાનિદાનસ્થાને છે ? માં ખાસ કરી સમાનતા અનુભવાય છે. જેમ કે વિમાનસ્થાન , ૮ ૮ ૮ ૪ ચરકમાં નિદાનસ્થાન વિષે આઠ મુખ્ય રોગો લેવામાં શારીરસ્થાન ૮ આવ્યા છે, તે જ પ્રમાણે ભેડના ગ્રંથમાં નિદાનઈદ્રિયસ્થાન , ૧૨ ૧૨ ૧૨ x સ્થાન વિષે આઠ જ મુખ્ય રોગો લેવામાં આવ્યા ચિકિત્સાસ્થાન, ૩૦ ૩૦ ૩૦ ૪૦ છે; વળી તે બન્ને સંહિતાઓના ચિકિસિત સિદ્ધિસ્થાન , ૧૨ ૧૨ ૯ (૧૨) ૮ સ્થાનમાં પણ પ્રથમ ઉદ્દેશક્રમથી દર્શાવેલા તે જ આઠ રોગોને પ્રથમ ગ્રહણ કર્યા પછી જ પોતકલ્પસ્થાન , ૧૨ ૧૨ ૮ (૧૨) * પિતાની બુદ્ધિ પ્રમાણે ધણા રોગોની પણ ચિકિત્સા ૧૨૦ ૧૨૦ ૧૨૦ ૧૨૦ ખિલ ભાગ-,, ૮૦ આપી છે. વળી તે બેય સંહિતાઓના સૂત્રસ્થાનમાં x x ૬૬ એક સરખા નામવાળા અને એક સરખા જ વિષયોએમ ચારે ગ્રંથમાં જેટલાં સ્થાન છે અને વાળા અધ્યાય પ્રથમ જ દર્શાવ્યા છે; એ જ પ્રમાણે તે તે સ્થાનમાં જેટલા અધ્યાય છે, તે જોતાં આગળ જતાં પણ (બીજાં સ્થાનમાં) ઘણું ખિલભાગ સિવાય કશ્યપની, ચરકની તથા ભેડની પ્રકારે પરસ્પરની છાયાનું અનુસરણ કરેલું છે, સંહિતાઓમાં સ્થાનની તથા અધ્યાયોની એકંદર એમ તે તે વિભાગોને તપાસતાં જોવામાં આવે ૧૨૦ ની સંખ્યા સમાન જણાય છે; ફક્ત કાશ્યપ છે; કેવળ ભેડ આચાર્યની રચના ટૂંકી હોઈ સંહિતામાં ખિલભાગ વધુ હેઈને તેમાં ૮૦ સાધારણું જોવામાં આવે છે, જ્યારે આત્રેયની અધ્યાયો વધુ છે અને સુવ્રતમાં પણ ખિલભાગ અથવા અગ્નિવેશની સંહિતામાં પ્રથમથી જ વધુ હોઈ તેમાં ૬૬ અધ્યાયો વધુ છે; કેવળ | પ્રૌઢ લેખની શૈલી ચાલુ હોઈને તે દ્વારા વિષયને કશ્યપની તથા ચરકની સંહિતાઓમાં સિદ્ધિસ્થાન પણ ગંભીરપણું હોવાને લીધે પાછળથી ચરકે તથા કલ્પસ્થાનમાં આગળ-પાછળ કર્યાને ફેરફાર તથા દઢબલે સંકરણ કરીને પણ વિકાસ કરેલ, છે. (એટલે કે કાશ્યપ સંહિતામાં પહેલું સિદ્ધિ અગાધ જ્ઞાનથી યુક્ત અને અનેક રહસ્યોથી પૂર્ણ સ્થાન છે અને તે પછી ક૬૫સ્થાન છે; જ્યારે અસાધારણ રચના જોવામાં આવે છે. ચરકસંહિતામાં પહેલું ક૫સ્થાન છે અને તે પછી સિદ્ધિસ્થાન છેલ્લું છે.) ગ્રંથના અવયને | આ કાશ્યપસંહિતામાં કૌમારભત્ય–બાલવિભાગ જ્યાં કર્યો છે, ત્યાં પહેલા ભાગની છાયા | ચિકિત્સાશાસ્ત્ર ગ્રંથ હોવાથી બાળકોને લગતા બીજાએ તથા ત્રીજાએ લીધેલી જણાય છે. અથવા | વિષયોને અનુસરી-ધાવ માતા, ગર્ભિણી સ્ત્રી તથા ઉપર્યુક્ત દરેક સંહિતાકારોએ (પિતાના પૂજ્ય)| સુવાવડી આદિને લગતા સંબંધને લીધે અનેક
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy