SearchBrowseAboutContactDonate
Page Preview
Page 196
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપદુલ્લાત ૧૫૫ પવિત્ર પુત્ર જુવકે પ્રથમ સ્વીકાર કર્યો હતો, | ઓમાં પ્રકરણે ગોઠવીને તેમ જ ઉમેરે વગેરે કરી અને પછી તે છવકે આ મેટા તંત્રને ટૂંકાવીને રચેલા ગ્રંથે શાસ્ત્રના રૂપને પ્રાપ્ત થઈ “તંત્ર રૂપે રચ્યું હતું; તે પછી કલિયુગમાં આ તંત્ર | બંધાયેલા હોઈને “તંત્ર “ એ નામે ઓળખવાને દેવેચ્છાથી નાશ પામ્યું હતું; પરંતુ “અનાયાસ” | યોગ્ય ગણાય છે; આ જ અભિપ્રાયથી “તનામના એક યક્ષે આ તંત્રને ધારણ કરી રાખ્યું પ્રતાપ્રથમવેરો થતોગમવા મથે મેદ્રિય: હતું તેથી વૃદ્ધજીવકના વંશજ બુદ્ધિમાન વાસ્ય | ર વં તત્રં -સૌ પહેલું તંત્ર બનાવનાર “અગ્નિતે “અનાયાસ” યક્ષને પ્રસન્ન કરી આ મહાતંત્રને ! વેશ’ થયા હતા; તે પછી ભેડ વગેરેએ પોતમેળવ્યું હતું અને વૃદ્ધજીવકે બનાવેલા તે આ પિતાનાં તંત્રો રચ્યાં હતાં.' તંત્રને એ વચ્ચે સંસ્કાર કર્યો હતો એવો સંહિતાઓની રચના ઋષિઓ દ્વારા સ્વયં ઉલ્લેખ કર્યા પછી ત્યાં એ સંહિતાકલ્પ અધ્યાય-1 અથવા એમના ઉપદેશોને શબ્દથી કે અર્થથી ગ્રહણ માં “સETHI -નેય સંહિતા-આ કાશ્યપ સંહિતા | કરી શિખ્યા વગેરે નિર્માણ કરવાનો સંપ્રદાય છે: સમાપ્ત થઈ છે” એમ ઉપસંહાર કરવામાં આવ્યો તેમ જ શિષ્યો વગેરેએ નિર્માણ કરી હોય, તોપણ છે, એ રીતે ત્યાં આ ગ્રંથને સંહિતારૂપે તથા / તેઓના માત્ર અનુવાદરૂપે મૂળ આચાર્યના નામે તંત્રરૂપે એમ બન્ને પ્રકારે વ્યવહાર કર્યો છે, એમ | “સંહિતા”ને વ્યવહાર જોવામાં આવે છે, જ્યારે મૂળગ્રંથમાં જ ટિપ્પણના વાક્ય ઉપરથી જોવામાં | તંત્રકર્તાઓ મૂળસંહિતાને જ અંદર સમાવેશ આવે છે. જોકે આ ગ્રંથ ઉપક્રમમાં (શરૂઆતમાં) | કરી દઈ ઉપક્રમ, ઉપસંહાર, પ્રશ્નો, પ્રત્યુત્તરો તથા ઉપસંહારમાં ખંડિત થયેલ હોવાથી આ ગ્રંથને અને પોતાના તેમ જ બીજાના જે મતભેદ હોય આરંભનું અવતરણ તથા છેલ્લો ઉપસંહાર કેવા તેઓને આપીને એને “તંત્ર’નું રૂપ આપે છે. પ્રકારને હતો, એ બંને બાબત જાણવાનું સાધન પરંતુ જે પ્રતિસંસ્કર્તાઓ હોય એટલે કે મૂળ મળ્યું નથી, એ કારણે તે દ્વારા જાણી શકાય સંહિતામાં કે તંત્રમાં સંશોધન કરનાર જે હોય એવી વિશેષતા તે ગુપ્ત જ રહેલી છે. તેઓ તે જુદા જુદા વિશેષો પાછળથી તે તે સંહિતા પરંતુ એ વાત નક્કી જાણી શકાય છે કે, આ | કે તંત્રમાં આપીને ગ્રંથના આકારને મોટો બનાવે ગ્રંથને “સંહિતા” શબ્દથી વ્યવહાર કર્યાને કાળ | છે; એમ પ્રતિસંસ્કાર કરનારની રચનામાં તંત્ર છે તંત્ર' શબ્દના વ્યવહારના કાળથી ઘ| સમાઈ જાય છે અને તે તંત્રની અંદર સંહિતાને પહેલાંને છે. પહેલાંના આર્ષયુગમાં જે ગ્રંથે | સમાવેશ થઈ જાય છે. રચાયા છે, તે બધા લગભગ સહિતાના રૂપે લખાયા જે રીતે મળતી ચરક અને સુશ્રતની સંહિતાછે; તે પછી પૂર્વના આચાર્યોએ જે ગ્રંથ રચ્યા | એમાં ક્રમશઃ આત્રેય તથા ધન્વતારની ઉક્તિઓ છે, તે બધાને તંત્રના રૂપે વ્યવહાર કરાય છે. | ગુરુઓનાં વાક્યો તરીકે, તેમ જ અગ્નિવેશનાં તથા * સંહિતા” શબ્દનો અર્થ એવો છે કે, તે | સુશ્રુતનાં ઉક્તિઓ ઉમેરેલાં વાક તરીકે. શિષ્યનાં હનન” ક્રિયારૂપ હેઈને છૂટાછવાયા તે તે આ| સૂત્ર તરીકે અને બીજા આચાર્યોની ઉક્તિઓ પ્રતિભાનાં જ્ઞાનબળથી પ્રાપ્ત થયેલ પ્રકાશરૂપ ઉપદેશ | એકીય સૂત્રમાં તથા ચરક, દઢબલ આદિની ઉક્તિઓ વરને સામૂહિકરૂપે એક સ્થળે જ ગોઠવણી | પ્રતિસંસ્કાર કરનાસ્નાં સૂત્રરૂપે એક જ ગ્રંથમાં કરવી, એ રૂપી અર્થને પિતાની અંદર ગર્ભરૂપે | ગૂંથેલ હોઈને તે બેય હાલમાં મળતી ચરકની જણાવે છે; જ્યારે તંત્ર શબ્દ એવો છે કે તથા સુશ્રતની સંહિતાઓમાં સમાવેશ પામેલા પ્રકરણ, સંદર્ભ આદિ વિશેષ ઉપન્યાસો દ્વારા | જણાય છે; તે જ પ્રમાણે આ કાશ્યપ સંહિતામાં શાસ્ત્રના રૂપને પ્રાપ્ત થયેલા અને દર્શાવે છે; એ પણ કશ્યપનાં વચનો ગુરુનાં સૂત્રરૂપે, વૃદ્ધજીવકનાં કારણે આત્રેય, ધન્વન્તરિ, કશ્યપ આદિએ | વચને શિષ્યનાં સૂત્રરૂપે, અન્ય આચાર્યોનાં વચને ઉપદેશેલા ગ્રંથ “સંહિતા'રૂપ ગણાય છે અને એકીયસૂત્રરૂપે અને વાસ્યનાં વચનો પ્રતિસંસ્કાર અગ્નિવેશ, સુશ્રુત, વૃદ્ધછવક આદિ એ મૂળસંહિતા- | કરનારનાં સત્રરૂપે એક જ આ ગ્રંથમાં વ્યવસ્થિત
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy