SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપોદ્ધાત ૧૫૩ આદિને કઈ પણ લેખ જોવામાં આવતો નથી. | વિકાસ થવાથી અને લાંબા કાળ સુધી તે તે એમ કેટલાક સ્થૂલ સિદ્ધાંત. ખોટા સિદ્ધાંતો | વિષયોમાં તત્પરપણું હેવાને લીધે તેમ જ તપશ્ચર્યા અથવા કેટલાક અપૂર્ણ અંશે પણ સૂકૃત આદિના | તથા ધ્યાનબળથી જોવાના કારણે એ પ્રાચીન તે તે ગ્રંથમાં આજે પણ કયાંક કયાંક જોવામાં ર્ષિઓનાં હદય સારી રીતે ઉજજવળ થયાં આવે છે, તે પણ કેટલાક વિદ્વાનોને અશ્રદ્ધા . | હતાં, તેથી એ ઉજજવળ હદયોમાં પ્રતિભાસિત ઉપજાવનાર થાય છે, તેમાં કારણ આ જ છે કે, થયેલા વિષયો ઘણા પ્રકારે નિર્મળ પણ હોય મૂળ લખાણું અને તેમાં પાછળથી થયેલ પ્રતિ એમ સંભવે છે. સંસ્કાર એ બંને દૂધ અને પાણીની પેઠે એટલા એકના એક જ વિષયને ફરી ફરી વિચારવાથી બધા મિત્ર થઈ ગયા છે, તે જ એ અશ્રદ્ધામાં | તે અત્યંત શુદ્ધ બને છે; એ જ રીતે ગ્રંથકર્તાએ મૂળરૂપે થવા સંભવે છે; કાળબળથી હાલમાં પોતે જે પૂર્વ નિબંધ વિશુદ્ધ કર્યો હોય, તેમાં વિજ્ઞાન તથા બીજી વિદ્યાઓ અને જુદાં જુદાં પણ અન્ય વિચારોનો ઉદય થતાં આવા૫ એટલે યંત્રો ઉત્તરોત્તર એટલાં બધાં આગળ પડતાં આગળ નવું ઉમેરવું અને ઉઠા૫ એટલે જૂનું વધારા આવતાં જાય છે, કે જેથી આજના સમયમાં નવા પડતું કાઢી નાખવું-એ પદ્ધતિ દ્વારા જુદા જ નવા સિદ્ધાંતો જાહેરમાં પ્રકટ થતા જાય છે, તેથી પ્રકારે સંસ્કાર કરવામાં આવે તો પોતાના જ પ્રાચીન મહર્ષિઓના પૂર્વકાળના સિદ્ધાંત સ્થળ | હૃદયમાં વારંવાર પ્રતિભાસિત થયેલા વિચારે અથવા ખેટા સિદ્ધાંતરૂપે ભલે ભાસતા જણાય; એકરૂપ થઈને પાછળથી ગ્રથિમાં પરોવાઈ ગયા. પરંતુ વિચારદષ્ટિ ખરેખર મર્યાદિત બની નથી; હેય, તેથી પરસ્પર સંપર્ક પામીને મુખ્ય પ્રમેય એક માણસે જે વસ્તુને સારી રીતે જોઈ છે, [ સિદ્ધાંતને અનુસરી તે જ કાળના વિષયોને અનુપ્રવેશ તેને જ હાલમાં બીજે વિપરીત સ્વરૂપે જોવા માંડે | થવાથી, જે સંસકાર થાય તે (બીજા) વધુ પડતા છે. એક સમયે સારી રીતે જે સિદ્ધ કરી બતાવ્યું ગુણોનું સ્થાપન કરવા માટે જ થાય છે; પણ ફરી હોય તેને પણ બીજો સમય આવતાં તેથી જુદા પ્રકારે સમય જતાં બીજા સમયે શંકાથી થતો ગોટાળો વિચારવામાં આવે છે; જેમ કે ભારતીય વૈદ્યક- ઉપજાવવામાં કારણ થાય નહિ; અને એવા પ્રકારના શાસ્ત્રમાં પૂર્વકાળથી આરંભી ચાલુ રહેલી શોધેલ | સંસ્કરણને જ વિદ્વાને આમ વખાણે છે: ધાતુઓની તથા રસરૂપ ઔષધોના ઉપયોગની | “આવો તાવત્ વાવોઢા માં પદ્ધતિને વિદેશીય વિદ્વાને ઘણુ શતાબ્દી સુધી पदस्य स्थापिते स्थैर्ये हन्त सिद्धा सरस्वती॥ સ્વીકારવાને તૈયાર નહોતા. તે જ એ ધાતુવિદ્યા અર્થાત જ્યાં સુધી મન રિથર ન થાય ત્યાં તથા રસાયણઔષધોના ઉપયોગની પદ્ધતિને એ જ | સુધી આવા૫ અને ઉઠા૫ થતા રહે છે; પરંતુ વિદેશીય વિદ્વાને સ્વીકારવા યોગ્ય તથા ઉત્તમ પદ સ્થિર થતાં અર્થાત પદ-પદાર્થના સંબંધનું તરીકે સિદ્ધ કરી બતાવવા લાગ્યા છે અને તે સમ્યફ જ્ઞાન થવાથી સરસ્વતી સિદ્ધ થાય છે અર્થાત પદ્ધતિએ તેઓ વ્યવહાર પણ કરવા લાગ્યા છે; પિતાના વશમાં આવે છે. પરંતુ પછી આલોચના તે જ પ્રમાણે પૂર્વના કેટલાક સિદ્ધાંતને પાશ્ચાત્ય કરતાં પ્રાચીન મહર્ષિઓ વગેરેના ઉપદેશરૂપ ગ્રંથમાં વિધાનેએ વૈજ્ઞાનિક પ્રગતિના કારણે ઘણા સમય અભિપ્રાય-ભેદથી પૂર્વ-આચાર્યોનાં વાક્યોમાં વિપરીત સુધી ખોટા સિદ્ધાંત તરીકે જાહેર કર્યા હતા, પણું ભાસવાથી અને તે તે સમયના નવા વિચારોની તોપણ એ જ પ્રાચીન સિદ્ધાંતને આજના સમયમાં સાથે પૂર્વના વિચારોનું વિપરીતપણું સ્વીકારવાથી ફરી તેઓનું સારી રીતે શેધન કરી ફરી સ્થાપિત નવા ઉદય પામેલા વિશેષ વિચારોને પાછળથી પ્રવેશ કરવામાં આવે છે. પ્રાચીન સમયમાં વિજ્ઞાનરૂપ સાધન | કરાવી પૂર્વના ગ્રંથનું આવાપ તથા ઉઠા૫ની ક્રિયા કેવા સ્વરૂપનું હતું, એ કંઈ જાણી શકાતું નથી, | દ્વારા પરિવર્તન, વિકસન કે સંક્ષેપણ કરવાથી તે પણ પ્રાચીન સંપ્રદાયની પરંપરા અનુભવને રૂપાંતરને કરવારૂપ પ્રતિસંસકાર થતાં અર્વાચીન્ટ.
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy