SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ કાશ્યપ સંહિતા થયેલા કેટલાક વિષયોને આપ્યા છે અને તેથી તેના | પાછળથી પ્રવેશ કરાવેલ હોવાથી અનુભવસિદ્ધ તે મૂળ રૂપમાં કઈ ફેરફાર થવા પામ્યો નથી. તે ઘણું ઔષધે વડે તેમાં ઘણો વધારો તથા ઉમેરો દરેક પ્રતિસંસ્કાર કરનારાઓ હરકેઈ વસ્તુ | પણ કરાયો છે, એ ૫ણ સંતોષનો જ વિષય છે; કે નિબંધમાં વિશેષ ગુણોનું સ્થાપન કરી તેને | પરંતુ એ પ્રકાશનમાં લિપિને ભેદ હોવાને લીધે વિશેષ પ્રચાર કરવા માટે જ પ્રવૃત્તિ કરે છે, એમ કોઠાઓ વગેરેરૂપે અથવા વ્યાખ્યારૂપે નવા ઉમેરણું ઉપર દર્શાવેલી પ્રક્રિયા દ્વારા સંસ્કરણ કરવાથી ભાગનું જે પ્રકાશન થયું હોત, તો આટલો અંશ તે તે પ્રાચીન સંહિતાઓમાં કઈ લખાણને ક્યાંક | પ્રાચીન છે અને આટલે અંશ નવા સંસ્કરણ સંકેચ અને ક્યાંક વિકાસ આદિ દ્વારા નવા વખતે પ્રવેશેલો છે, એમ સારી રીતે અલગ અલગ પ્રતિભાસિત થયેલા વિષયને પ્રવેશ થવાને લીધે | તારવણી થઈ શકત. જો કે હાલમાં મૂળ માત્ર નાવ જે અંશે અયોગ્ય દેખાયા હોય તેઓને ફેરફાર | નીતક ગ્રંથ યુરોપમાં તથા લાહોરમાં અલગ અલગ કરવો વગેરે જુદા જુદા વિશેષ સંસ્કારો દ્વારા છપાયેલે મળી શકે છે, તેથી એ બન્ને ગ્રંથને મેળવી નવા કરાયેલાં દેખાતાં જુદાં જુદાં રૂપે પમાડી! જોતાં તેમાંના પ્રાચીન અંશોને તથા નવીન અંશેને દીધાં હોય, તેથી પ્રતિસંસ્કાર કરનારાઓને | હવે તારવી શકાય છે, તો પણ અમુક સમયને વશ થતાં પ્રયત્ન ભલે યુગ્ય થયો ગણાય; પરંતુ આ| એ હમણું મળતું મૂળ પુસ્તક ૫ણું છે ને વિષયમાં અમારા મનમાં આમ જણાય છે; એ | મળે તો માત્ર પ્રતિસંસ્કાર કરાયેલા પુસ્તક ઉપરથી જ રીતે એ પ્રાચીન સંહિતાઓનાં વારંવાર સંસ્કર | તેવા પ્રકારે પ્રાચીન–અર્વાચીન વિષયોની તારવણી થયા કરે, તેથી પ્રાચીન સંહિતાનાં લખા અને | કરવી શક્ય જ ન બને; અને ઊલટું વાગભટ તથા અર્વાચીન પ્રતિસંસ્કાર કરનારાઓનાં લખાણોનો | નગેન્દ્રનાથ આદિના ઉલેખરૂ૫ પ્રમાણુ ઉપરથી જેમ પાણી અને દૂધ મિશ્ર થયાં હોય ત્યારે તેઓનો | નગેન્દ્રનાથ વિદ્વાનની ૫છી મૂળ નાવનીતક ગ્રંથ પરસ્પર જેમ સમાવેશ થઈ જાય છે, તેવો સમાવેશ | રચાયો હશે, એવી શંકા પાછળના લોકોને થાય; પ્રતિસંસ્કાર કરનારાઓના નિબંધોમાં કે રચના- તે જ પ્રમાણે કોઈ સમયે ચરક તથા વાત્સ્ય દ્વારા શિલીમાં પ્રાચીન સંહિતાઓને અંદરના ભાગમાં પ્રતિસ સ્કૃત પ્રથાથી કાશ્યપ સંહિતા, આ એકતારૂપે સમાવેશ તે થયેલ હતો જ નથી; તેમ જ સંહિતા, વૃદ્ધજીવીયતંત્ર તથા અગ્નિવેશ તંત્રની તે ઉપરથી પ્રાચીન આત્રેયની સંહિતામાં અગ્નિવેશે | અલગ સ્થિતિ અવશ્ય હશે જ. રૂપાંતર પ્રતિજે ઉમેરો કર્યો હોય અને તે પછી અગ્નિવેશની સંસ્કારોને લીધે પ્રાચીન ગ્રંથને પ્રચાર ઓછો સંહિતામાં ચરક આચાર્ય જે સંસ્કરણ કર્યું હોય; | થતો ગયો અને એટલા માટે એ મૂળ પાછળથી તેમજ કાશ્યપસંહિતામાં વૃદ્ધજીવકે જે કંઈ સંક્ષેપ | પ્રાચીન ગ્રંથો લુપ્ત થઈ ગયા. વળી પ્રતિસંસ્કરણમાં કર્યો હોય અને તે વૃહજીવકના તંત્રમાં જે કંઈ] પહેલાંના કેટલા અંશો ત્યજી દેવાયા હોય, કેટલા વચ્ચે ફરી સંકરણ-કયું હોય તેમાં આ સંહિતા-| નવા અંશે પ્રવેશ પામ્યા હોય અને કેટલા અંશે માં આટલાં વાક્યો કે પદે આનાં છે એટલે કે અમુક | રૂપાંતરને પામ્યા હોય જેથી ગ્રંથના છે તે અંગેની ભાગ મૂળ આચાર્યને છે અને અમુક ભાગ પ્રતિ- | સાથે તે તે મૂળ આચાર્યના સમયને નિર્ણય કરવો સંસ્કાર કરનારને છે, એ તારવવું મુશ્કેલ થઈ પડે | કઠિન બને છે. છે; જેમ પ્રાચીન “નાવનીતક” નામનો મૂળ ગ્રંથ | મસ્તિષ્કમાં ઉદય પામનારા અનેક પ્રકારના પાછળથી નવા પ્રવેશેલા લેખની સાથે પ્રતિસંસ્કાર-| વિચારો તથા જુદા જુદા આચાર્યોના ઉપદેશ ચુક્ત થઈને “લાહાર' માંથી તેનું પ્રકાશન થયું | વગેરેનાં અનુસંધાને કારણે નવા નવા અમુક અમુક છે; તેમાં તેને પ્રતિસંસ્કાર કરનારાએ અપૂર્ણ | વિયારે પણુ ત્પન્ન થાય છે; તેમજ પૂર્વના વિષયોને ઉમેરો કરી ઉપકાર જ કર્યો છે; તેમ જ, આચાર્યોના સિદ્ધાંત ૫ણું પાછળના જુદા જુદા એ સંસ્કરણમાં વાગભટ તથા નગદ્રનાથ વગેરે | આયાર્યોના જુદા જુલ વિચારો દ્વારા વિપરીત સ્વરૂપે યાછળના વિદ્વાને એ ઉપજાવી કાઢેલાં ઔષધેને પણ] પ્રતિભાસિત થતા હોઈ રૂપાંતરને અથવા પરિત્યાગને
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy