________________
ઉપોદઘાત
પહેલાં થયા હતા, એમ નિર્વિવાદ નક્કી થાય છે. અને જો એમ હોય તે “કૌટિલીય અર્થભેડસંહિતામાં આત્રેય તથા કશ્યપનાં નામોને
શાસ્ત્ર' આદિ પ્રાચીન ગ્રે શેમાં મનુષ્યો, “હસ્પતિ ઉલ્લેખ કરેલ છે; કાશ્યપસંહિતામાં ભેડના તથા
તથા વાતવ્યાધિ વગેરેને તેમ જ યાસ્ક વગેરેએ
ગ્રહણ કરેલા પ્રાચીન આચાર્યોને પક્ષ-પ્રતિપક્ષપણે આત્રેય પુનર્વસુનાં નામોને ઉલેખ કરેલ છે;
ઉલ્લેખ જોકે કર્યો છે, તો પણ એટલાં જ પ્રમાણુ અને ચરકસંહિતારૂ૫ આત્રેયસંહિતામાં મારીચિ કશ્યપનાં નામને ઉલેખ મળે છે; એમ પરસ્પર
ઉપરથી તેઓને સમકાલીન કલ્પી શકાય તેમ નથી. કરેલા નામના ઉલ્લેખ ઉપરથી અને ચરકસંહિતામાં
ભૂતકાળના આચાર્યોના વિષયોને પણ પિતાની આત્રેયે વાવિદને તથા મારીચિ કશ્યપને પક્ષ
સન્મુખ રહેલ પુસ્તક આદિમાં જે પ્રાપ્ત થયા હોય પ્રતિપક્ષસંવાદ જણાવ્યું છે; તેમજ કશ્યપ
તેઓને પિતાની બુદ્ધિમાં ધારણ કરી લઈ પરસંહિતામાં વાવિદને કશ્યપે ઉપદેશ ક્યને ઉલેખ
સ્પરના વિચારરૂપે લખી નાખવામાં આવે, એ
પણ પ્રાચીન-પૂર્વ કાળની એક શૈલી છે; તે ઉપરથી છે; અને જેઓને સમય સમાન હતો એવા અનેક અત્યંત પ્રસિદ્ધ આચાર્યોના પણ પરસ્પર મતોનું
બીજા આચાર્યોનાં નામ તથા મતને એક બાજુ
માત્ર ઉલ્લેખ કર્યો હોય તે એમના સમકાલીન પણગ્રહણ તથા નામનિદેશ પોતપોતાની સંહિતામાં થયેલા હોવાથી આત્રેય અને મારીચ કશ્યપ ભેડ !
ને સિદ્ધ કરી શકે નહિ. વળી જ્યાં બન્નેય આચાર્યો
ના ગ્રંથમાં એકબીજાના નામને ઉલેખ અથવા કરતાં થોડા જ સમય પૂર્વે થયેલા લાગે છે અને ! : તે આત્રેય તથા મારીચ કશ્યપ પોતપોતાની !
મતપ્રદર્શન મળતાં હોય ત્યાં જે પાછળથી થયેલ સંહિતાઓમાં એકબીજાના નામને નિર્દેશ કરવા |
| હેય તેને નિદેશ પહેલાં થયેલે કરે, એ સંભવે
નહિ, છતાં તેમ થયેલું જોવામાં આવે ત્યાં જીવક સાથે પરસ્પરના મતને પણ ઉલ્લેખ કર્યા કરે છે, તે
તથા વાસ્ય આદિ જેવા પ્રતિસંસ્કર્તાની હયાતીઉપરથી એ આત્રેય તથા મારીચની ઉંમરમાં ભલે કંઈક સાધારણ ફેરફાર હેય; પરંતુ તેઓ બન્ન:
ના સ્થળે આગળપાછળના પણ બન્નેય આચાર્યોના
એકબીજાના ગ્રંમાં નામને તથા મતને નિર્દેશ એક સમયે થયેલા હેઈ એક જ કાળે હયાતી
કરી પાછળના આચાર્યોએ પ્રતિસંસ્કાર પણ ધરાવતા હોય, એમ માનવું તે યુક્તિયુક્ત લાગે છે.
કર્યો હોય, એમ સંભવે છે; અથવા તે જ બંને અથવા આ કાશ્યપસંહિતામાં પોતાના
આચાર્યો સમકાલીન હોવાના કારણે તેઓએ પોતે આશ્રિત અથવા શિષ્ય વૃદ્ધજીવકના તથા વાચના
જ એકબીજાના નામ આદિને પણ નિર્દેશ કર્યો મતનો ઉલ્લેખ કશ્યપ પોતે કરે, એ તો અયોગ્ય હેય. એમ પણ ઘટી શકે છે; એ કારણે એવા હાઈ ઘટે જ નહિ, છતાં વૃદ્ધજીવકના તથા
પાછળથી પ્રતિસંસ્કાર પામેલા ગ્રંથમાં એકબીજાના વાસ્યના નામ તથા મતને ઉલેખ જે જોવામાં
નામરહણ આદિ જે કરેલ હોય, તે ઉપરથી એ આવે છે, તે પાછળથી આ કાશ્યપ સંહિતાને
બંને આચાર્યો એકબીજાથી આગળ-પાછળ થયા સંરકાર તથા પ્રતિસંસ્કાર (અથવા સુધારો
હોય કે સમકાલીન હોય, એ બાબત ઉપર સૂક્ષ્મ વધારો) જ્યારે થયો હોય, તે જ સમયે (આ
દષ્ટિથી અથવા બીજા એવાં કોઈ સાધને ઉપરથી કાશ્યપસંહિતામાં) અવશ્ય પ્રવેશેલ હેવો જોઈએ,
વિવેચન કરવું જરૂરી છે. એમ જ કહેવું યોગ્ય લાગે છે; એ જ પ્રમાણે ભેડ વગેરે જે આચાર્યો મારીચ કશ્યપની પાછળ થયા તિબતીય-ટિબેટની ઉપકથામાં તક્ષશિલા” છે, તેઓનાં પણ નામે તથા મતને ઉલ્લેખ નગરીમાં રહેલા આત્રેય પાસેથી જવકે અધ્યયન આ કાશ્યપ સંહિતામાં જે મળે છે તે પણ આકર્યું હતું, એ ઉલ્લેખ મળે છે, તેથી એ બુદ્ધના કાશ્યપ સંહિતાનું જ્યારે સંકરણું અથવા સંશોધન | સમયમાં થયેલ છવકને ગુરુ આત્રેય જ હોવા થયું હશે, ત્યારે જ પાછળથી પ્રવેશ્ય હેય એમ | જોઈએ એટલે કે પુનર્વસુ આત્રેય જ તે છવકના સંભવે છે.
| ગુરુ હશે, એમ માનીને ચરકસંહિતાના મૂળ