________________
ક્ષીરગુણવિશેષીય—અધ્યાય ૨૦મા
|
विधम् । तद्यथा - कोपं नादेयं सारसं ताडागं प्रातવળમૂ ઞૌમિનું સૌથમિતિ ’–ભૂમિ ઉપરનું પાણી સાત પ્રકારનું મળે છે; જેમ કે, કૂવાનું, નદીનુ, સરાવરનું, તળાવનુ, ઝરણાનું, ઔભિ—જમીન ફાડીને નીકળતુ અને ચૌથ્ય એટલે કે નહિ બાંધેલા કૂવાનું પાણી; આ સાતે પ્રકારના પાણીના ગુણે! પણ ત્યાં સુશ્રુતે વિસ્તારથી કહ્યા છે. ૩૪,૩૫ સેવવા ચાગ્ય પાણી
लघु प्रकामं सस्नेहं शीतं सर्वरसान्वितम् । तृष्णापहं मनोह्लादि श्लेष्मघ्नं कृमिनाशनम् ॥ रक्षोघ्नं जीवनं वृष्यं मूर्च्छानं
॥ ૬ ॥
જે પાણી અતિશય લઘુ હાઈ પચવામાં હલકુ હાય, સ્નેહથી યુક્ત હાય, શીતળ તથા બધા રસેાથી યુક્ત હાય, તરશના નાશ કરે એવું હાય, મનને આહ્લાદ હ પમાડનાર હોય, કના નાશ કરનાર હાય, કૃમિઓને પણુ નાશ કરનાર હોય, જીવનરૂપ હાઈ વૃષ્ય-વીય વ ક હાય તથા મૂર્છાના પણુ નાશ કરનાર હાય, તે સેવવા ચૈાગ્ય ગણાય છે. ૩૬
ત્યજવા યાગ્ય પાણી
. सूक्ष्मप्राणिसमाकुलम् | बहलं कलुषं चैव तथा पिच्छिलमाविलम् ॥३७ ग्रामक्षेत्ररसैर्दुष्टं विषमूलोपदूषितम् । शकुन्तकृमिशैवालयुक्तमत्युष्णचिक्कणम् ॥ ३८ ॥ પાણી સૂક્ષ્મ પ્રાણીઓથી વ્યાસ હાય, ઘાટું અને મેલું હોય, ચીકાશવાળું તથા આવિલ–ડહાળું હાય, ગામના તથા ક્ષેત્ર-ખેતર વગેરેના રસેાથી બગડેલું હોય, ઝેરી મૂળિયાંથી ખરાખ થયું હોય; તેમજ પક્ષીઓ, કીડા અને શેવાળથી યુક્ત તેમ જ ઘણું ગરમ તથા ચીકણું હાય, પાણી ત્યજવા ચેાગ્ય ગણાય છે. ૩૭,૩૮ શીતળ પાણી કાણે ત્યજી દેવું જોઈએ?
.... I
.. गुर्विणीषु च वर्जयेत् । યાત્રીનાં ચ વિરોનેળ સ્વસ્થાનાં વૈાિવિાર્॰
કા. દર
.g
૨૭૦
पूर्वोक्तगुणबाहुल्यात् पानीयं सेव्यमिष्यते । વિપા મધુર શૈયાદાતિ વિત્તજ્ઞમુતે ॥ ૪૦ ॥ સગર્ભા સ્ત્રીઓએ શીતળ પાણી છેાડવું જોઈ એ; તેમજ જે સ્ત્રી સ્વસ્થ હોય છતાં ધાત્રી હાઈ ને બાળકોને ધવડાવતી હાય, જેએ રાગી હાય, તેઓએ પણ શીતલ પાણી છેાડવુ જોઈએ; છતાં શીતલ પાણીમાં પૂર્વોક્ત છ્ાની અધિકતા હોય છે, તે કારણે અને શીતળતાથી જે પાણી વિપાકમાં મધુર હાય છે, તેથી એ શીતળ પાણી પિત્તના નાશ કરનાર તેા કહેવાય જ છે. ૩૯,૪૦
|
વિવરણ : જો કે અહીં શીતળ જળને નિષેધ પ્રસંગવશાત્ અમુક અવસ્થામાં આવશ્યક છે, તો પણ અમુક અવસ્થામાં શીતળ પાણી અવશ્ય સેવવા યોગ્ય ગણ્યું છે; જેમ કે, સુશ્રુતે સૂત્રસ્થાનના ૪૫ મા અધ્યાયમાં આ સંબંધે આમ કહ્યું છે — · મૂવિત્તોળવાદેષુ વિષે રસ્તે માયે । ભ્રમભ્રમ રીતેષુ તમ વનથી તથા । ર્ધ્વને રહવિજ્ઞે ૬ શીતમમ્મઃ પ્રાયતે || ’-મૂર્છામાં, પિત્તમાં, ઉષ્ણુ દાહમાં, વિષમાં, રક્તદોષમાં, મદાત્યય રાગમાં, ભ્રમ—ચકરીના રાગમાં, ક્લમ–ગ્લાનિથી વ્યાપ્ત થયેલાઓમાં, તમક' શ્વાસમાં, ઊલટીમાં અને ઊધ્વગામી રક્તપિત્ત રાગમાં શીતળ પાણી જ વખચાય છે. ૩૯,૪૦ ખારાક ખાધા પછી પાણી પીવાય તે પુષ્ટિ કરે
I
.
શીતમુળમયવિ વા | મત્સ્ય પૂર્વ પીતે વા ત્યું હતું શિશો કર भक्तस्य मध्ये पीतं तन्मध्यमत्वं नियच्छति । મત્સ્યોર પીતં તુ પીનસ્ત્ય (સંયતિ ) ઇર
શીતલ કે ઉષ્ણુ-ગરમ પાણી, ખારાક ખાધા પહેલાં પીવાથી તે બાળકને (અથવા હરકાઈ ને ) કૃશતા—દુલપણું કરે છે; ખારાકની મધ્યમાં–વચ્ચે પાણી પીવાથી તે મધ્યમપણું એટલે કે કૃશપણું તથા પુષ્ટપણુંએની મધ્યમ સ્થિતિ કરે છે; પર`તુ ખારાકની ઉપર એટલે જમ્યા પછી પાણી પીવાથી પુષ્ટતા કરે છે. (ચરકે પણુ સૂત્રસ્થાનના