SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1016
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષીરગુણવિશેષીય-અધ્યાય ૨૦ મે ૯૭૫ ••• • • • • • સંભવે છે; પરંતુ કન્યારાશિમાં સૂર્યને પ્રવેશ થાય | પછી પ્રકટપણે અનેક પ્રકારના રસોથી યુક્ત અને શરદઋતુ ચાલુ થાય અને ભાદરવાની પૂનમે | થાય છે. ૨૯ અગત્યને ઉદય થાય છે ત્યારે પાણી સ્વચ્છ બને | વિવરણ: સામાન્યપણે અંતરિક્ષના દિવ્ય છે અને તે જ વિષરહિત તથા નિર્મળ થઈને જળમાં કઈ પણ રસ સ્પષ્ટરૂપે હતો જ નથી, પીવાલાયક “હંસોદક' ગણાય છે. વર્ષાઋતુનું | એટલે કે વરસાદના પાણીમાં જે રસ હોય છે, તે પાણી તે પીવાલાયક હોતું જ નથી, એ સંબંધ અવ્યક્ત-અસ્પષ્ટ જ હોય છે, પરંતુ એ વરસાદનું આમ પણ કહ્યું છે કે-૩મન્થ વિવાઘvમવરવાયું પાણી જમીન પર કે કોઈ પાત્રમાં પડ્યા પછી નવીનાં, ...વાત્ર વન'-વર્ષાઋતુમાં પાણીને મથ, | જ તેમાં આકાશ, વાયુ, ભૂમિ આદિની અનેક દિવસની નિદ્રા, અવશ્યાય-હિમ-ઝાકળ અને નદીનું પ્રકારની મલિનતા અનુભવાય છે; જોકે અંતપાણી ત્યજવું જોઈએ. ૨૭ રિક્ષનું દિવ્ય જળ, સર્વત્ર એક જ ગુણવાળું હોય ઋતુ અનુસાર જળના ગુણે છે, પરંતુ ભૂમિ પર જુદાં જુદાં સ્થાનમાં પ્રાપ્ત ........ ! થયા પછી જ તેમાં જુદા જુદા ગુણે અનુભવાય . . ...........................તિ છે; આ સંબધે ચરકે પણ સૂત્રસ્થાનના ૨૭ મા स्नग्धं वृष्यं च बल्यं च हेमन्ते गुरु वर्षति। અધ્યાયમાં અને સુન્નતે પણ સૂત્રસ્થાનના ૪૫ મા શિશિરે યતિ કહે :Hવીત વિલોપનન્ ા ૨૮ | અધ્યાયમાં આમ જ કહ્યું છે. ૨૯ વણજે વતિ ગઈ કાષાયવાદુક્ષણમ્ | દિવ્ય જળ નીચે પડીને તત્કાળ બદલાય સત્ર..................................... | सर्वाम्धु सद्य:पतितमप्रशस्तमनार्तवम् । | હેમંત ઋતુમાં જે જળ વરસે છે, તે ••••• .. ••• .. I સિનગ્ધ, વૃષ્ય-વીર્યવર્ધક, બલપ્રદ તથા ગુરુ ............. ... રૂ૦ || હોઈ પચવામાં ભારે હોય છે; શિશિર | હરકોઈ દિવ્ય જળ, જમીન પર તે તે ઋતુમાં જે જળ વરસે છે તે કફને તથા સ્થાને પડીને તત્કાળ ખરાબ બની જાય વાયુને વધુ કપાવનાર હોય છે, અને વસંત | છે અને તેમાં અનાર્તવપણું એટલે કે ઋતુમાં જે જળ વરસે છે તે કષાય-તૂરા | કેઈપણ ઋતુના અનુસરણથી રહિતપણું પ્રાપ્ત રસવાળું, સ્વાદુ–મધુર તથા રૂક્ષણ હોઈ ! થાય છે, એમ સુશ્રુતે પણ સૂત્રસ્થાનના શરીરમાં રૂક્ષતા કરનાર હોય છે. ૨૮ જમીન પર કે કઈ પાત્રમાં પડ્યા પછી ૪૫મા અધ્યાયમાં કહ્યું છે. ૩૦ દિવ્ય જળમાં તે તે પ્રકટ રસોની અન્તરિક્ષ-દિવ્ય જળના ચાર ભેદે અને ઉત્પત્તિ થાય ભિન્નભિન્ન ગુણે ........................(તિ)તં ક્ષિત कफानिलकरं पित्ते हितं शीतातिकारकम् । तत पात्रोपेक्षितवति पात्रदोषेण तत्त्वतः॥ रक्तपित्तहरं रूक्षमवश्यायोदकं लघु ॥३१॥ नानारसत्वं भजते तोयं संप्राप्य भूतलम् ॥२९॥ एतच्चतुर्विधं प्रोक्तं तत्त्वेनाम्भोऽन्तरिक्षजम् । વરસાદનું એ દિવ્ય જળ જમીન ૮ . ............... .... ઉપર પડે કે કોઈ વાસણમાં પડે, તે | ..................મોપના રૂર પછી તે જળમાં જમીનના કે તે પાત્રના | ખરી રીતે અંતરિક્ષનું દિવ્ય જળદેષને લીધે યથાર્થ પણે અનેક રસૌપણું | ધાર, કાર, તૌષાર અને હૈમ-એમ ચાર પ્રાપ્ત થાય છે એટલે કે તે તે રસ એ જળ- | પ્રકારનું કહેવાયું છે અને તે સર્વ જળ કફને માં પ્રકટ અનુભવાય છે; એમ એકંદર | તથા વાયુને કરે છે, પણ પિત્તમાં હિતકારી વરસાદનું પાણી જમીન પર પ્રાપ્ત થયા | થાય છે; વળી તે અતિશય શીતને કરે
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy