SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1011
Loading...
Download File
Download File
Page Text
________________ કાશ્યપ સંહિતા-ખિલસ્થાન કારણે મધને ગરમ ન કરાય કે ગરમ પદાથે સાથે એનાં જુદા જુદા દૂધના ગુણ કહેવામાં આવશે. ૧,ર ન લેવાય તે યોગ્ય છે; એટલું જ નહિ, પણ ઉષ્ણ આઠ પ્રાણુઓનાં આઠ પ્રકારનાં દૂધ પ્રકૃતિવાળા રોગમાં કે ઉષ્ણુ સ્વભાવ ધરાવતો | નોરંથિ અનાથાશ્વ ના ૩pયા : ઢિયાર રોગી માણસ પણ મધનો ઉપયોગ કરે તે અગ્ય | तुरङ्गया इति चोक्तानि पूर्वमेव पयांसि तु ॥३॥ છે; છતાં વમન દ્રવ્યોની સાથે મધને જે પ્રયોગ | મધa To રોળાત્ત ક્ષીપથી રિવોલ મા કરાય, તે તેમાં મધની ઉણતા સાથે વિરોધ ગાયનું, ભેંસનું, બકરીનું, મનુષ્ય-સ્ત્રીનું, રહેતો નથી; કારણ કે વમન દ્રવ્યનું પાચન થતું | ઊંટડીનું, ઘેટીનું, હાથનું અને ઘડીનુંજ નથી; કેમ કે તે વમનકારક દ્રવ્ય તે શરીરમાં | એમ આઠ પ્રાણીનાં આઠ દુધ મળી શકે ટક્યા વિના જ બહાર નીકળી જાય છે; વળી મધ | છે પરંતુ તે તે જુદાં જુદાં દૂધના ગુણેમાં એ એવો ખાદ્ય પદાર્થ છે કે જેને મધમાખીઓ વિશેષતા છે, તે કારણે તે આઠ પ્રકારનાં અનેક જાતનાં પુષ્પોના રસરૂપે પોતાના મધપૂડામાં દૂધના ગુણે, તમે મારી પાસેથી સાંભળો. ૩ ભરે છે; તેથી એ મધમાં બીજાં તોથી વધુ દૂધના વિશેષ ગુણેનાં ખાસ વિશેષ કારણે પ્રમાણમાં લૂકોઝ રહેલું હોય છે; એ લૂકોઝનું પાચન બધા કરતાં વધુ સુગમ હોય છે. એટલે કે પ્રજ્ઞાપને પુછાતા પ્રજ્ઞાનો પ્રાધાન્ II તે લુઝ પચવું ખૂબ હલકું હોય છે; તેમ જ | ઝૂત શુ ચા મૂ કને જથ્થા એ મધરૂપ પદાર્થ–હદયને અત્યંત બળદાયક છે, | वनस्पतीनां वृक्षाणां वानस्पत्यगणस्य च ॥५॥ આ જ કારણે પ્રાચીન આયુર્વેદીય ગ્રંથોમાં ઘણાં | વાંધામોષનાં ૨ પુરમાનામોપ ગર! ઔષધોનાં અનુપાન તરીકે મધ જ લખેલું હોય | વિવિધાનાં સૂનાં સ્થાનાં જૈવ દિનાન્તા છે; તેનું મુખ્ય કારણ એ છે કે, મધ એ યોગ- | gવમાત્રા કરતુ મે તાર વાદતઃ ? વાહી દ્રવ્ય છે એટલે કે જે દ્રવ્યની સાથે પોતે હે જીવક ! પૂર્વે પ્રજાપતિ બ્રહ્માની મળે છે તે દ્રવ્યના ગુણોને વધારે છે અને પિતાના ઈચ્છાથી પ્રજાના પ્રાણનું ધારણ જે કારણે ગુણેને સ્થિર રાખે છે; એ જ કારણે મધનું મહત્ત્વનું ચાલુ રહ્યું છે, તે કારણરૂપે પાંચ ભૂતાના વધુ છે; જોકે જુદી જુદી માખીઓએ બનાવેલાં મધ ગુણે તથા વૃક્ષ-વનસ્પતિઓને જન્મ કે પણ જુદા જુદા અનેક પ્રકારનાં થાય છે, જેનું ઉત્પત્તિ અહીં પ્રથમ કહેવાય છે વનસ્પતિવર્ણન સુશ્રુતના સૂત્રસ્થાનના ૪પમા અધ્યાયમાં નો, વૃક્ષો, વનસ્પતિઓના સમુદાયને મધુવર્ગમાં મળે છે, તે ત્યાં જોવું. વિરુધેન, ઓષધીઓને, ગુલમ-ગુચ્છાઓને, इति ह स्माह भगवान् कश्यपः॥६३॥ અનેક પ્રકારનાં તૃણ ઘાસને, સસ્ય-ધાન્યને એમ ભગવાન્ કશ્યપે જ ખરેખર તથા દેહધારી બીજાં મનુષ્યો વગેરેને જે કહ્યું હતું. ૬૩ સમુદાય ઉત્પન્ન થયો છે, તે પણ ભૂમિને ઇતિ શ્રીકાશ્યપ સંહિતામા બિલસ્થાન વિષે “અષ્ટવર * | સાર જ કહેવાય છે. ૪-૬ ચિકિત્સત” નામને અધ્યાય ૧૯ મે સમાપ્ત - વિવરણ: અહીં જે વનસ્પતિ કહેલ છે, ક્ષીરગુણવિશેષીય અધ્યાય ૨૦ મે તેની ઓળખ આ પ્રમાણે કહેલ છે કે જેમાં अथातः क्षीरगुणविशेषीयं व्याख्यास्यामः ॥१॥ મgs: ”પુ ન થાય પણ સીધાં ફળ જ આવે इति ह स्माह भगवान् कश्यपः॥२॥ છે, તે પીપળા, પીપર, વડ, ઉંબરો વગેરેને વન હવે અહીંથી દૂધના વિશેષ ગુણે જેમાં અતિ કહેવામાં આવે છે; જોકે આ વાત, વનકહેવાયા છે, તે (૨૨ મા) અધ્યાયનું અમે | સ્પતિશાસ્ત્રથી વિરુદ્ધ ગણાય છે, કેમ કે જેમાં વ્યાખ્યાન કરીએ છીએ. ૧,૨ | પ્રથમ પુષ્પ હોય જ નહિં અને સીધાં ફળ આવે, વિવરણ: આ અધ્યાયમાં જુદાં જુદાં પ્રાણી- તે એમ કદી હોય જ નહિ; પુષ્પ વિના ફળની
SR No.032596
Book TitleKashyapsamhita Athva Vruddhajivakiya Tantra
Original Sutra AuthorN/A
AuthorMarich Kashyap Maharshi, Girijashankar Mayashankar Shastri
PublisherSasthu Sahitya Vardhak Karyalay
Publication Year1970
Total Pages1034
LanguageGujarati
ClassificationInterfaith
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy