________________
૩૫૪ ]
(૨) ચંદનપૂજા :–
(૩) પુષ્પપૂજા :– (૪) ધૂપપૂજાઃ(૫) દીપકપૂજા :–
ઉપરોક્ત શ્લોક-મંત્ર બોલી ચંદનપૂજા કરાવવી.
મંત્રમાં અંતે જલં સમર્પયામિ સ્વાહા'ને બદલે ‘ચંદનં સમર્પયામિ સ્વાહા'
બોલવું.
""
મંત્ર :
""
(૬) અક્ષતપૂજા :–
‘અક્ષતં સમર્પયામિ સ્વાહા' બોલવું.
(૭) નૈવેદ્યપૂજા :- (બુંદીના લાડુ-૧૧, ઘેબર-૧૧) નૈવેદ્યં સમર્પયામિ સ્વાહા' બોલવું.
ફળપૂજા :
(નારંગી-૧૧) ‘ફલં સમર્પયામિ સ્વાહા' બોલવું.
33
22
(જૂઈ-મોગરો) પુષ્પ સમર્પયામિ સ્વાહા' બોલવું.
‘ધૂપં આઘ્રાપયામિ સ્વાહા' બોલવું.
‘દીપ દર્શયામિ સ્વાહા' બોલવું.
ઋદ્ધિ-સિદ્ધિ-કલ્યાણકારક મનવાંછિતફળપૂરક વિશિષ્ટ વિધાન
[ મહામણિ ચિંતામણિ
ॐ ह्रीँ नमो भगवओ, गोयमस्स, सिद्धस्स, बुद्धस्स अक्खीण महाणसस्स लब्धिसंपन्नस्स भगवन् भास्कर मम वांछितं पूरय पूरय कल्याणं कुरु कुरु સ્વાહા ||
Q આ મંત્ર ૧૦૮ વાર બોલવાપૂર્વક
૧ જણ સુગંધી વાસક્ષેપ ગૌતમસ્વામીજીની મૂર્તિ પર કરે.
૧ જણ સુગંધી જૂઈ અથવા મોગરાના ૧૦૮ પુષ્પ મંત્ર બોલાય તેમ તેમ ચઢાવે.
૧ જણ અખંડ ૧૦૮ અક્ષતના દાણા મંત્ર બોલાય તેમ તેમ ગૌતમસ્વામીના કરકમળમાં
સ્થાપે.
આ ત્રણે ક્રિયાઓ એકસાથે કરવી. આ વિશિષ્ટ અનુભૂત વિધાન છે. તેનું મહત્ત્વ ઓછું ન સમજવું. પૂર્ણ શાંતિપૂર્વક હૃદયના ભાવોલ્લાસપૂર્વક આ ક્રિયા કરવાથી સર્વ મનવાંછિત પૂર્ણ
થાય છે.
મહાપ્રભાવિક શ્રી ગૌતમસ્વામીજી સ્તોત્રપાઠ
स्वर्णाष्टाग्रसहस्र पत्रकमले, पद्मासनस्थंमुनि, स्फूर्जल्लब्धिविभूषितं गणधरं श्री गौतमस्वामिनम् । देवेन्द्राद्यमरावलीविरचितो - पास्तिं समस्ताद्भूतं, श्रीवासातिशयप्रभापरिगतं, ध्यायामि योगीश्वरम् किंदुग्धाम्बुधिगर्भगौरसलिलै - चद्रोपलान्तर्दलैः किं किंश्वेतसरोजपुंजरुचिभिः किं ब्रह्मरोचिः कणै किं शुक्लस्मितपुंजकैश्च घटिता, किं केवलालंकृतै, मूर्तिस्ते गणनाथ गौतमहृदि ध्यानाधिदेवी मम
11911
11211