________________
હતી .
૧૧)
પૂજયશ્રીના દૈનિક જીપની કલામય પ્રતિકૃતિ સંસ્કૃત-ગુર્જરાદિ અનેક ગ્રંથનિર્માતા, અચલગચ્છાધિરાજ પ.પૂ. આ.ભ. શ્રીમદ્ ગુણસાગરસૂરીશ્વરજી મહારાજાના પટ્ટપ્રભાવક સાહિત્ય દિવાકર, સૌમ્યસ્વભાવી પ.પૂ.આ.ભ.શ્રી. ક્લાપ્રભસાગરસૂરીશ્વરજી મ.સા. મુંબઈ, મહારાષ્ટ્ર, એમ.પી., યુ.પી., બિહાર, દક્ષિણભારત, રાજસ્થાન, આદિ. રાજયોમાં શાસનપ્રભાવના પૂર્વક વિચરતા ર૦ વર્ષ બાદ કચ્છ પધારી રહ્યા છે. ત્યારે શ્રી શંખેશ્વરજી તીર્થથી ભદ્રેશ્વર અને ર જિનાલય તીર્થના છ'રી પાલિત સંધના પ્રચાણની સ્મૃતિમાં તથા સૂરિમંત્ર પ્રસ્થાન આરાધનાની અનુમોદનાર્થે સાદર
(સં.ર૦૫ર મહા શુદી- શુક્રવાર તા. ર૬-૧-૯૬)