SearchBrowseAboutContactDonate
Page Preview
Page 285
Loading...
Download File
Download File
Page Text
________________ क्रियाष्टकम् ज्ञानी क्रियापरः शान्तो, भावितात्मा जितेन्द्रियः । स्वयं तीर्णो भवाम्भोधेः परांस्तारयितुं क्षमः || १|| G (૧) જ્ઞાની-સમ્યગજ્ઞાનવાળા યિાપરઃ-ક્રિયામાં તત્પર શાન્ત-ઉપશમ યુક્ત ભાવિતાત્મા-ભાવિત છે આત્મા જેનો એવો તેિન્દ્રિય-ઈન્દ્રિયોને જીતનાર ભવામ્નોછે:-સંસાર રૂપ સમુદ્રથી સ્વયં-પોતે તીf:-તરેલ છે, (અને) પરાન્ -બીજાઓને તારયિતું-તારવા માટે ક્ષમ:-સમર્થ છે. (૧) જ્ઞાની, ક્રિયામાં તત્પર, ઉપશાંત, જ્ઞાનાદિ ગુણોથી ભાવિતાત્મા અને જિતેન્દ્રિય સાધુ સ્વયં સંસાર-સમુદ્રથી તરેલો છે અને બીજાને તારવાને સમર્થ છે. क्रियाविरहितं हन्त, ज्ञानमात्रमनर्थकम् । गतिं विना पथज्ञोऽपि नाप्नोति पुरमीप्सितम् ||२|| (૨) હન્ત-ખેદ સૂચક અવ્યય (ખેદની વાત છે કે-) યિાવિરતિ-ક્રિયા વિનાનું જ્ઞાનમ્ એકલું જ્ઞાન અનર્થ-નિરર્થક છે. તિ-ચાલવાની ક્રિયા વિના-વિના પથજ્ઞ:-માર્ગનો જાણનાર અવિ-પણ રૂપ્સિતમ્-ઈચ્છિત પુરસ્નગરને આપ્નોતિ-પ્રાપ્ત કરતો 7-નથી. (૨) ક્રિયારહિત એકલું જ્ઞાન (મોક્ષફળ મેળવવા માટે) નિરર્થક છે. માર્ગનો જાણકાર પણ ચાલવાની ક્રિયા વિના ઈચ્છિત શહે૨માં પહોંચતો નથી.૧ ૧. અ.સા. અધ્યાત્મ સ્વરૂપ અધિકાર અને યોગ અધિકાર. પૂ.શ્રી ઉપાધ્યાયજી મહારાજ કૃત શ્રી સીમંધર સ્વામીના સવાસો ગાથાના સ્તવનની પાંચમી ઢાળ, અ.ઉ.અ. ૩ ગ૩. ૧૩થી ૧૮, શા. સમુ. ગા. ૬૭૯થી ૬૯૧, અ.કલ્પ. અ. ૮ ગા. ૯, ઉ.મા. ગા. ૪૨૫-૪૨૬, વિ.આ.ભા.ગા. ૧૧૨૬ વગેરે જ્ઞાનક્રિયા પ્રકરણ તથા ૧૫૯૩મી ગાથા, સ.તર્ક કા. ૩ ગા. ૬૮, ઉત્તરા૦ અ.૨૧ ગા. ૨૭. ⠀⠀⠀⠀⠀⠀⠀⠀ ***********im ૨૬૫ THIS!!! T & CULL(LOWTPS UPYOG શબ્દ nimite
SR No.032473
Book TitlePravachan Parikamma Part 01
Original Sutra AuthorN/A
AuthorDevratnasagar
PublisherShrutgyan Prasaran Nidhi Trust
Publication Year2014
Total Pages336
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy