________________
બધી બાજી ધૂળમાં મળવાની શક્યતા હતી. ઠાકુર પૂછપરછ કરતાં, એમને રાજેન્દ્ર પર વહેમ જેવું સાવધાન થઈ ગયો. આજુબાજુની હિલચાલથી લાગ્યુંઆ ડાકુઓની લૂંટ હજી બાકી છે! વાકેફ રહેવા, ઠાકુરે થોડા ડાકુઓને છૂપા ગોઠવી - રાજેન્દ્ર જાતને ખુલ્લી કરી. ચંબલની ખીણમાં દીધા. અમને હવે અમારી ચિંતા ન હતી.
અપહૃત થયેલા યુવાનોમાંના જ એક રાજેન્દ્રને રાજેન્દ્રની કુશળતા માટે અમે વારંવાર પ્રગટ જોતાં માસ્તરનું આશ્ચર્ય નિરવઘિ બન્યું. એ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુને
એને રામનારાયણ ગુપ્તાને ત્યાં લઈ ગયા. પ્રાર્થતા હતા. મહામંત્રનો જપ ચાલુ જ હતો.
અપહૃત યુવાનોના સગાવહાલા ગુપ્તાને ઘરે જ રાજેન્દ્રની કુશળતા અમારી જ કુશળતા હતી.
હતા. પોલીસોની ખડી ફોજ વચ્ચેથી એને હેમખેમ પસાર
આયંબિલનો તપ મહામંત્ર-નમસ્કારનો જપ! થઈને આગ્રા પહોંચવાનું હતું.
અને દાદા શંખેશ્વરનો ખપ! બપોરે બે વાગે રાજેન્દ્રએ ચંબલની વિદાય
તપ-જપ ને ખપના આ અખંડ ત્રિભેટે, ગુપ્તાનું લીધી. રાજેન્દ્ર લગભગ સાંજે છ વાગે ભાદર
ઘર શ્રદ્ધામંદિર બની ગયું હતું. ને બેપત્તા યુવાનો સ્ટેશનના સિગ્નલ ભાળીને હર્ષવિભોર બની
જ્યાં સુધી ન મળે, ત્યાં સુધી શ્રદ્ધાના શરણાં ન ગયો.
છોડવાની બધાંની તૈયારી હતી. રાજેન્દ્ર ગુપ્તાના આ ચાર કલાકનો કઠિન-પ્રવાસ ભગવાન શ્રી ઘેરે પ્રવેશ કર્યો ને બધા ફાટી આંખે એને નિહાળી શંખેશ્વર પાર્શ્વનાથની ને મહામંત્ર નવકારની રહ્યા. શંકા-કુશંકાઓના અનેક ઓછાયા સહુની સહાય વિના ફળીભૂત થવો મુશ્કેલ હતો. આંખ સામેથી પસાર થવા માંડ્યા: રાજેન્દ્રની અડગ-શ્રદ્ધા અભય-કવચ બની અને “રે! રાજેન્દ્ર એકલો! સુરેશનું શું? નવીન એ સહીસલામત રીતે સ્ટેશને આવી પહોંચ્યો. ક્યાં? ચીનુ નથી આવ્યો?” ત્યાંનું વાતાવરણ ને ગાડી મળવાની સંભાવના ન હતી. કારણ ૬ વાગી સગાં-વહાલાંઓના ઊંચા થઈ ગયેલાં અંતરો જોતાં જ ગયા હતા ને ગાડીનો સમય પા નો હતો. છતાં રાજેન્દ્રની આંખમાં ઝળઝળિયાં આવી ગયાં. એનું રાજેન્દ્ર પ્લેટફૉર્મ પર પગ મૂક્યો ને ગાડીની આગમન હજી ઘણાને એક આશ્ચર્ય જ લાગતું હતું. સીટી સંભળાઈ. જાણવા મળ્યું કે આજે ગાડી વા પોલીસમાં ખબર આપવા માટે ટેલિફોનના નંબર કલાક મોડી હતી. અંતરને આંગણે બિરાજતા શ્રી ઘુમાવવાની તૈયારી જોઈને રાજેન્દ્ર બોલી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાને મનોમન નમીને ઊઠ્યો : “સબૂર!” રાજેન્દ્ર ગાડીમાં બેસી ગયો.
ને રાજેન્દ્ર પોતાની વચનબદ્ધતાની વાત ગાડી આગ્રા તરફ રવાના થઈ. ૬ થી રાતના ૨ કરી સહુના હાથ હેઠા પડ્યા. બીજું થાય ય શું? વાગ્યા સુધીનો સમય રાજેન્દ્ર વિચાર-વમળમાં ધર્મસંકટ હતું. એક બાજુ સરિતાનો ને બીજી બાજુ ઘુમરી ખાઈ-ખાઈને જ પસાર કર્યો. સવારનું દશ્ય સિંહનો ઘાટ હતો! કોના સકંજામાંથી છૂટાય? એની આંખ સામે તાદશ હતું. સુરેશ, નવીન ને રાજેન્દ્રના માથે લાખ રૂપિયા ભેગા કરવાની ચીનભાઈ હજી ચંબલની ચુંગાલમાં જ હતા. એમનો હિમાલય જવાબદારી હતી. આ જવાબદારીના વિચાર એની આંખને ને એના અંતરને જંપ વળવા વિસ્મરણનો કે વિલંબનો આખરી અંજામ, ત્રણ દેતો ન હતો. આગ્રા જતાં જ સ્વજનોમાં યુવાનોનું મોત જ હતું! લાખ રૂપિયા ભેગા કરવા ફેલાવનારો વિસ્મય પણ એ કલ્પી શકતો હતો. માટે, મુંબઈનો સંપર્ક અનિવાર્ય હતો. રાજેન્દ્ર
બે વાગ્યા. આગ્રા આવ્યું. રાજેન્દ્ર સીધો જ ટેલિફોનના દોરડા હલાવવા માંડ્યા. પણ વિધિનાં યાત્રાળુઓની ખોજમાં નીકળ્યો. સ્ટેશન માસ્તરને વળાંકોની તો એનેય ક્યાં ખબર હતી? જે અદશ્ય
પ્રબળ શત્રુ છે જીવનો, કુટિલ અસદાચાર; મહામંત્રની સહાયથી તે પણ દૂર થનાર.”—૧૩.
૭૨