________________
જેના હૈયે શ્રી નવકાર...
સં. ૨૦૪૧ માં અમારું ચાતુર્માસ શ્રી સંભવનાથ જોતજોતામાં ઘણા લેખો એકત્રિત થયા. નવકાર ભગવાનની છત્રછાયામાં અચલગચ્છાધિપતિ અંગેના વિવિધ પુસ્તકોમાંથી પણ કેટલાક પ. પૂ. ગુરૂદેવશ્રીની નિશ્રામાં મુંબઈ વડાલા અર્વાચીન દષ્ટાંતો પ્રાપ્ત થયા. અચલગચ્છ જૈન સંઘના નૂતન ઉપાશ્રયમાં થયું. આવા ઉત્તમ કાર્ય માટે હાર્દિક અનુમોદના તથા ત્યારે ૯ દિવસમાં ૯ લાખ નવકાર મહામંત્રની
શુભેચ્છાઓના સેંકડો પત્રોએ ઉત્સાહમાં સામુહિક આરાધના તથા ૧૩ અહોરાત્ર સુધી અભિવૃદ્ધિ કરી. તેથી એવી વિચારણા થઈ કે નવકાર મહામંત્રના અખંડ જાપ સાથે ૨૧ દિવસ
નવકાર અંગેના વિવિધ પુસ્તકોમાં જે અલગ અલગ સુધી જેના હૈયે શ્રી નવકાર, તેને કરશે શું સંસાર વિશેષતાઓ છે, તે બધી સંકલિત કરીને એક જ એ વિષય ઉપર પ્રવચન માળાનું આયોજન થયું.
દળદાર પુસ્તકમાં નીચે મુજબ ચાર વિભાગોમાં ત્યારે પ્રવચન માળામાં કેટલાક અર્વાચીન પ્રકાશિત કરવી. દષ્ટાંતો રજુ કર્યા, જે શ્રોતાઓને નવકાર મહામંત્ર
૧. નવકાર મહિમા દર્શક પ્રાચીન (શાસ્ત્રીય) પ્રત્યે ભારે અહોભાવ જગાડવાપૂર્વક મહામંત્રની
દાંતો ૨. અર્વાચીન દષ્ટાંતો વિધિપૂર્વક નિયમિત આરાધના માટે ખૂબ જ પ્રેરક
૩. નવકાર પૂરવાર થયા. તેથી તે વખતે એવી વિચારણા
મહિમા દર્શક વિશિષ્ટ લેખો ૪. મહામંત્રની
આરાધના માટેની વિવિધ પદ્ધતિઓ અંગે સ્કુરાયમાન થઈ કે આવા અનેક અર્વાચીન
માર્ગદર્શન કે જેથી એક જ પુસ્તક દ્વારા વાચકને દષ્ટાંતો સંગ્રહિત કરીને પ્રકાશિત કરવામાં આવે
નવકાર અંગે સાંગોપાંગ માર્ગદર્શન મળી રહે. તો અનેક આત્માઓને માટે ખૂબ જ ઉપકારક નીવડી શકે. લોકોત્તર એવા અચિંત્ય ચિંતામણિ પણ ભવિતવ્યતાવશાત ઉપર મુજબ સંકલન નવકાર મહામંત્રને છોડીને અન્ય લૌકિક મંત્ર- થવામાં લગભગ ૨ વર્ષનો કાળક્ષેપ થઈ ગયો. ચારે તંત્રાદિ તરફથી આકર્ષાઈ રહેલા અનેક બાજુથી ઉપરોક્ત પુસ્તકના પ્રકાશન અંગે આત્માઓને પુનઃ નવકાર મહામંત્ર પ્રત્યે
પૂછપરછ થવા લાગી. જેથી છેવટે માત્ર અર્વાચીન અનન્ય શ્રદ્ધા જગાડવામાં સહાયક બની શકે.
દષ્ટાંતોનું સંકલન પ્રસ્તુત પુસ્તક રૂપે પ્રકાશિત નવકારના શાસ્ત્રીય દાંતો ઉપર પણ શ્રદ્ધા
થઈ રહ્યું છે. તે સાથે નવકાર અંગેના અન્ય ઉત્પન્ન થઈ શકે.
પુસ્તકોનું સૂચિપત્ર પણ આમાં આપેલ છે. જેથી એ વિચારણા પરમોપકારી પૂ. ગુરુદેવશ્રી પાસે
વિશેષ જિજ્ઞાસુ આત્માઓ પ્રસિદ્ધ જૈન પુસ્તક રજુ કરતાં તેઓશ્રીએ સહર્ષ સંમતિ આપી.
વિક્રેતાઓ પાસેથી કે જ્ઞાનભંડારોમાંથી તે તે પરિણામે તે વખતે ગુજરાતી તથા હિન્દી ભાષામાં
પુસ્તકો મેળવીને વિશેષ માર્ગદર્શન મેળવીને
મહામંત્રની આરાધના વિશિષ્ટ રીતે કરી શકે. છપાયેલ પરિપત્ર સકળ શ્રી જૈન સંઘના ચારે ફિરકાઓના પૂ સાધુ-સાધ્વી ભગવંતો તથા
સં. ૨૦૪૨ માં નાલાસોપારામાં તથા ૨૦૪૩ જિનાલયાદિ જાહેર સ્થાનો પર મોકલવામાં આવ્યા
માં ડોંબીવલીમાં આખા ચાતુર્માસ દરમ્યાન ચોવીસે અને નવકાર મહામંત્ર દ્વારા પોતાને જે વિશિષ્ટ કલાક ધૂપ-દીપ સાથે અખંડપણે તાલબદ્ધ રીતે લાભ થયા હોય તે અંગે સ્વાનુભવ ગર્ભિત લેખ નવકાર મહામંત્રના જાપ સાથે અનુક્રમે ૧ ક્રોડ મંગાવવામાં આવ્યા.
તથા ૯ ક્રોડ નવકાર જાપની સામુહિક આરાધના
IV