________________
માર્ગે જીવનને સફળ રીતે પસાર કરવાના ધ્યેયથી સંસારી જીવનને ધર્મના પંથે ચઢાવવા માટેની ભારત પાછા ફરવાનું નક્કી કરેલ.
પૂર્વ-ભૂમિકા સર્જી રહ્યાં હતાં. સહદથી ડૉકટરમિત્ર બંધુઓ અને હૉસ્પિટલના પાલણપુર આવી પરોપકારી ભાવએડવાઈઝરી બોર્ડ, મેનેજીંગ બોર્ડના સદસ્યોના વાત્સલ્યભર્યા જેમના ગેડિયાના મારના ડરથી પ્રેમાળ ઈન્કાર છતાં માંડ બધાને સમજાવી ભારત
મેળવેલ ધાર્મિક શિક્ષણના પ્રતાપે ઇંગ્લેંડ જેવી પાછા આવવા માટે યોગ્ય પૂર્વતૈયારી કરી. પ્લેચ્છ ધરતીમાં ભયંકર વેદનાઓના વમળમાં પણ
શ્રી નવકાર મહામંત્રનું સ્મરણ દ્રવ્ય અને ભાવ શુભ દિવસે બે બેબીઓ અને શ્રાવિકા સાથે
સમાધિજનક થવા પામ્યું, તે દાદાજી હયાત ન ભારત તરફ ઉત્સાહપૂર્વક પ્રયાણ કર્યું અને તે જ
હતા, તેથી પૈયાનું દર્દ થયું તેમ છતાં તેઓશ્રીના વખતે મનમાં દઢ નિર્ણય કર્યો કે ભારતની ધરતી
અસીમ ઉપકારો બદલ દાદાજીના પગ ધોઈ તે ઉપર પગ મૂક્તાં જ વાસના અને આસક્તિને સર્વથા
ચરણામૃતને માથે ચઢાવવા રૂપની ભાવનારૂપે તિલાંજલી ન આપી શકાય તો પણ તેની ચોક્કસ
શ્રદ્ધાંજલિ અર્પી. મર્યાદાઓ વિરતિ ધર્મના વિશિષ્ટ પાલનથી નક્કી કરી લેવી.
ધર્મ-વાત્સલ્યમૂર્તિ ખરેખર જીવનસંસ્કારદાયી
માતાજીના ચરણોમાં કૃતજ્ઞતાભર્યા આંસુ સાથે પડી આખા પ્રવાસ દરમિયાન ધાર્મિક જીવન સાથે
બધી વાત ટૂંકમાં કહી. આદર્શ વ્યવહાર ગોઠવવા માટેની સુંદર યોજનાઓ
વધુમાં- “આપની આપેલ ચંદનની માળાથી શ્રી શ્રાવિકા સાથે વિચારી નક્કી કર્યું.
નવકારના કરાતા દ્રવ્ય જાપના પ્રતાપે પણ છેવટે મુંબઈ બંદરે સ્ટીમર ધક્કા ઉપર પહોંચી કે તરત મારો ઉદ્ધાર થયો, આ બધું શ્રેય આપને છે” વગેરે જ ભારતની ભૂમિને ખૂબ ભાવથી નમન કર્યા. કહી માતાની ચરણરજ માથે ચઢાવી, ભારતની ભૂમિ પર પગ મૂકતાં જ મેં અને બાદ વ્યવસાય અર્થે ઈ. સ. ૧૯૬૪માં કલકત્તા શ્રાવિકાએ ઈશાન ખૂણેથી સીમંધર સ્વામી
આવવાનું થયું. પરમાત્માની સાક્ષીએ ભાવપૂર્વક ઘૂંટણીએ પડી,
ત્યાં ડૉકટરી પ્રેક્ટિસ શરૂ કરી, પુણ્યયોગે નમસ્કાર કરી ધર્મશાસનની છત્રછાયા તળે જીવન
પ્રેક્ટિસ સારી જામી. લંડનની જેમ અહીં પણ જીવવાનો દઢ સંકલ્પ કર્યો.
ભૌતિક સાહ્યબી જરૂર કરતાં વધુ મળવા લાગી, આજ સુધી જે અભક્ષ્ય પદાર્થોને વાપરતાં પણ હવે અંતરનો આત્મા જાગૃત બનેલ હોઈ લાલસા-શરીરનું પોષણ માની ખૂબ આનંદ વિકારી વાસનાઓના દબાણથી મુક્ત રહી શક્યો. આવતો, હવે તેમાં ભયંકર નરકનાં દુઃખો અને પ્રબળ-પુણ્યના ઉદયે મારા ગોઠિયા ભાઈબંધે આત્માનું શોષણ ભાસ્યું. એટલે તીવ્ર એક વાર પ્રેરણા કરી કે વિનયવિજયજી મહારાજ આલોચનાના ભાવપૂર્વક અનંતકાયાદિક અભક્ષ્ય (સ્વ. પૂ. આ. શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજીના પદાર્થોનો સદંતર જાવજીવ ત્યાગ કર્યો. તેમ જ શિષ્ય હાલમાં પૂ આ. શ્રી વિનયચંદ સુરીશ્વરજી સાત વ્યસન,-રાત્રિ ભોજન, બોળ, અથાણું વગેરે મહારાજ) બહુ સુંદર વ્યાખ્યાન ફરમાવે છે, એક પાપોના પણ પચ્ચકખાણ શ્રી સીમંધર સ્વામી વાર જરૂર આવો, વારંવાર ભાઈબંધની પ્રેરણાથી પરમાત્માની સાક્ષીએ કર્યા.
એક રવિવારે સમય કાઢી વ્યાખ્યાન સાંભળવા મને લેવા માટે આવેલા સંબંધીઓ એમ સમજ્યા ગયો. પૂ. મહારાજશ્રીની સંયમલક્ષ્મીથી શોભતી કે ડૉ. ઝવેરી અને તેમનાં પત્ની કેવાં વિનીત છે? કે કાયા, પ્રશાંત ચહેરો, મીઠી-મધુરી વાણીથી મન અમને પગે લાગે છે! પણ ખરી રીતે તો અમે બંને આકર્ષાયું.
મહામંત્ર અવલંબને, આત્માનંદ વિલાસ, વિદાય થાય દુખો સહુ, ન રહે કર્મ વિકાર.-૪ર
T
ઉ