________________
મૂચ્છથી સંગ્રહ
ઊંચનીચનો વ્યવહાર રહેતો નથી.
આ નવ પ્રકારની શિયળ વ્રતની વાડોને ધારણ ૮. અનંત વીર્યઃ અંતરાય કર્મનો ક્ષય થવાથી કરનાર. અનંત દાન, અનંત લાભ, અનંત ભોગ, અનંત ચાર પ્રકારના કષાયો : ઉપભોગ અને અનંત વીર્ય-એ ગુણો પ્રાપ્ત થાય ક્રોધ, માન, માયા, લોભ. આ ચાર પ્રકારના છે. એટલે તેમને અનંત શક્તિ પ્રાપ્ત થાય છે. કષાય કરે નહિ.. સમસ્ત લોકને અલોક અને અલોકને લોક કરી શકે પાંચ મહાવ્રતોઃ તેવી શક્તિ સ્વાભાવિક રીતે સિદ્ધમાં રહેલી છે; ૧. પ્રાણાતિપાત વિરમણ : કોઈ જીવની હિંસા છતાં તેવું વીર્ય કદી ફોરવતા નથી અને ફોરવશે ન કરવી. નહિ; કેમ કે, પુદ્ગલ સાથેની પ્રવૃત્તિ એ તેમનો ૨. મૃષાવાદ વિરમણઃ ગમે તેવું કષ્ટ આવી ધર્મ નથી. એ ગુણથી પોતાના આત્મિક ગુણો છે, પડે તો પણ અસત્ય વચન બોલવું નહિ. તેવાને તેવા રૂપે ધારી રાખે, ફેરફાર થવા દે નહિ. ૩. અદત્તાદાન વિરમણ : કોઈએ આપ્યા ૦ આચાર્ય મહારાજ અને તેમના છત્રીસ ગણો વગરની પારકી કોઈ પણ ચીજ-વસ્તુ લેવી નહિ. પાંચ આચારને પાળે, બીજાને પાળવાનો ઉપદેશ
૪. મથુન વિરમણ : મન, વચન અને કાયાએ
કરી બ્રહ્મચર્ય-શિયળ પાળવું. આપે અને સાધુ પ્રમુખને પાંચ પ્રકારના આચારને
૫. પરિગ્રહ વિરમણ : કોઈ પણ વસ્તુનો દેખાડનારા ગચ્છના નાયક તે આચાર્ય મહારાજ. તેમના ગુણોનું સ્વરૂપ આ પ્રમાણે છે:
આ પાંચ મહાવ્રતો ધારણ કરનાર. પાંચ ઇંદ્રિયો :
પાંચ પ્રકારના આચાર : ૧. સ્પર્શ(ચામડી), ૨. રસના(જીભ),
૧. જાનાચાર : જે ક્રિયા અથવા નિયમોને ૩. પ્રાણ(નાસિક), ૪. ચક્ષુ (આંખ), ૫. શ્રોત
અનુસરવાથી સમ્યફ જ્ઞાનની વૃદ્ધિ થાય. (કાન). આ પાંચે ઇંદ્રિયોના ત્રેવશ વિષયોમાં
૨. દર્શનાચાર ઃ જે ક્રિયા અથવા નિયમોને મનગમતા ઉપર રાગ અને અણગમતા ઉપર દ્વેષ
અનુસરવાથી શ્રદ્ધા રૂપ સમ્યફ દર્શનની વૃદ્ધિ આચાર્ય મહારાજ કરે નહિ.
થાય. બ્રહ્મચર્ય (શિયળ)ની નવ વાડોઃ
૩. ચારિત્રાચાર : જે ક્રિયા અથવા નિયમોને ૧. સ્ત્રી, પશુ, નપુંસક જ્યાં ન હોય ત્યાં વસે. અનુસરવાથી સમ્યફ ચારિત્રની વૃદ્ધિ થાય. ૨. સ્ત્રીની સાથે સ્ત્રી સંબંધી રાગથી વાતો કરે ૪. તપાચારઃ જે ક્રિયા અથવા નિયમોને નહિ.
અનુસરવાથી સમ્યક તપની વૃદ્ધિ થાય. ૩. સ્ત્રી બેઠી હોય તે આસને બે ઘડી સુધી પુરુષ ૫. વીર્યાચારઃ સંયમના પાલનમાં બળ, વીર્ય બેસે નહિ.
અને પરાક્રમનો સંપૂર્ણ ઉપયોગ કરવો. ૪. રાગ વડે સ્ત્રીનાં અંગોપાંગ જુએ નહિ.
ઉપરોક્ત સુવિહિત આચરણો પાળે. ૫. સ્ત્રી-પુરુષ સૂતાં હોય અથવા કામક્રીડા કરતાં પાંચ સમિતિઃ હોય, ત્યાં ભીંત પ્રમુખના આંતરે રહે નહિ. સમિતિ એટલે સમ્યફ પ્રવૃત્તિ. ૬. પૂર્વે કરેલી કામભોગની ક્રીડાને સંભારે નહિ. ૧. ઈર્ષા સમિતિ : કોઈપણ નાના જીવને ૭. સ્નિગ્ધ-રસકસવાળો માદક આહાર કરે નહિ. આઘાત-ત્રાસ ન થાય તેવી રીતે કાળજી રાખીને ૮. ભૂખ શાંત થાય, તેથી વધુ નિરસ આહાર કરે ચાલવું. નહિ.
૨. ભાષા સમિતિઃ નિર્વદ્ય-પાપ રહિત વચન ૯. શરીરની શોભા-ટાપટીપ કરે નહિ.
બોલવું. ————————