SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) અનાનુપૂર્વી નવકાર જાપ (૭) શંખાવર્ત-નંદ્યાવર્ત જાપ નવકારના ૯ પદોને પહેલેથી ક્રમસર બોલવામાં વબો હાથ જમણો હાથ આવે તો પૂર્વાનુપૂર્વી કહેવાય. છેલ્લેથી ક્રમસર ૮ | ૯ ૩ | ૪ | ૫ ૧૨ બોલવામાં આવે તો પશ્ચાનુપૂર્વી કહેવાય. પરંતુ ક્રમ વિના બોલવામાં આવે તો અનાનુપૂર્વી કહેવાય. તે માટે નાનકડી પુસ્તિકા આવે છે. તેમાં દરેક ૫ | ૪ | ૩. ૧| ૮ | ૯ ૧૦ પાનામાં ૯ આંકડા જુદી જુદી રીતે ગોઠવવામાં મ. અ. ક. ક. અ. મ. ત. આવ્યા હોય છે. દરેક આંકડા પ્રમાણેનો નવકારનો ક. =કનિષ્ઠિકા અર્થાત્ ટચલી આંગળી પદ બોલવાનો હોય છે. દા.ત. ૭ લખેલ હોય ત્યાં અ.=અનામિકા અર્થાત્ દેવપૂજની આંગળી નવકારનું ૭ મું પદ” સવ્વપાવપ્પણાસણો” મ. =મધ્યમા અર્થાતુ વચલી આંગળી બોલવું, ૩ લખેલ હોય ત્યાં નવકારનું ૩જું પદ ત.=તર્જની અર્થાત અંગઠ પાસેની આંગળી “નમો આયરિયાણં' બોલવું. ચિત્તની ચંચળતાને જમણા હાથની ૪ આંગળીઓના ૧૨ વેઠા પર નાથવા માટે આ પણ સરળ તથા સચોટ ઉપાય છે. ઉપરની આકૃતિમાં દર્શાવેલ ક્રમ પ્રમાણે અંગૂઠાની કેટલાક આ માટેની પુસ્તિકાને “આનુપૂર્વી' કહેતા મદદથી ૧૨ નવકાર ગણીને ડાબા હાથની હોય છે પરંતુ તે અશુદ્ધ છે. ખરો શબ્દ અનામિકા આંગળીના વચ્ચેના વેઠા પર ડાબા અનાનુપૂર્વી' છે. હાથનો અંગૂઠો રાખવો. ફરી બીજી વાર જમણા (૬) કમલબદ્ધ નવકાર જાપ હાથ પર નંદ્યાવર્તના ક્રમ પ્રમાણે ૧૨ નવકાર - દેરાસરમાં નવપદજીનો ઘટ્ટો હોય છે તે રીતે ગણીને ડાબા હાથનો અંગૂઠો ટચલી આંગળીના અથવા નીચેની આકૃતિમાં દર્શાવ્યા મુજબ આઠ વચલા વેઢા પર ખસેડવો. આ જ ક્રમથી જમણા હાથે પાંખડીઓ તથા મધ્યમાં કણિકા યુક્ત કમળની ૧૨-૧૨ નવકાર ૯ વખત ગણી ડાબા અંગૂઠાને કલ્પના કરી તેમાં નવકારના પદો ગોઠવીને પ્રથમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ શંખાવર્તની રીતે ખુલ્લી આંખે ચિત્રમાં જોઈને, ત્યારબાદ બંધ ખસેડવાથી કુલ ૧૦૮ નવકાર થાય છે. આંખે હદયની આસપાસના પ્રદેશમાં કમળની જે આ રીતે રોજ ૧૦૮ નવકાર ગણે છે તેને કલ્પના કરીને નવકારનો જાપ કરવાથી પણ ચિત્તની પિશાચ ભૂત-પ્રેત વિગેરે હેરાન કરી શકતા નથી ચંચળતા ઓછી થાય છે. એવું શાસ્ત્ર વિધાન છે. બસ-ટ્રેન વિગેરેની મુસાફરી દરમ્યાન નવકારવાળીને બદલે આ રીતે શંખાવર્ત-નંદ્યાવર્ત જા૫ સુગમતાથી કરી શકાય. | નમો સિદ્ધાણં પઢમં હોઈ મંગલ એસો પંચ નમુક્કારો નમો લોએ સવ્વસાહસ નમો અરિહંતાણું ). નમો આયરિયાણં નમો ઉવજઝાયાણી મંગલાણં ચ સવેસિ. સવપાવપ્પણાસણો
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy