SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પરમેષ્ટિ નમસ્કારને વારંવાર સ્મરણ કરીને વાર જાપ કરે અને શ્વેત સુગન્ધી લાખ પુષ્પો વડે ઘણા લોકો સંસારસાગરના પારને પામ્યા છે, પામે શ્રી જિનેશ્વરદેવની વિધિપૂર્વક સમ્યક પ્રકારે પૂજા છે અને પામશે. ૭ કરે, તે ત્રિભુવન પૂજ્ય તીર્થંકર થાય. ૧૩ શ્રી જિનશાસનને વિષે પાપનો નાશ કરનાર આ પોતાના સ્થાને હોય ત્યારે પૂર્ણ ઉચ્ચારપૂર્વક, મંત્ર હોતે છતે પાપો પોતાની એકછત્રતાને વિશ્વને માર્ગમાં હોય ત્યારે અર્ધ ઉચ્ચારપૂર્વક, અકસ્માત વિષે કદી પણ ન વિચારો. (ન ધારો, ન માનો.) ૮ આતંક એટલે તીવ્ર રોગ અથવા વેદના થઈ આવે સિંહથી જેમ મદોન્મત્ત ગબ્ધ હસ્તિઓ, સૂર્યથી ત્યારે ચોથા ભાગના ઉચ્ચારપૂર્વક અને મરણાન્તિક જેમ રાત્રિ સંબંધી અંધકારના સમૂહો, ચંદ્રથી જેમ વખતએટલે મરણતુલ્ય પીડા સમયે માનસિક તાપ સંતાપના સમુદાયો, કલ્પવાથી જેમ મનની સ્મરણ માત્રથી (નવકારને જપવો જોઈએ). ૧૪ ચિંતાઓ, ગરુડથી જેમ ફણાધારી વિષધરે અને કલ્પવૃક્ષથી પણ અધિક મહિમાવાળા પંચપરમેષ્ટિ મેઘસમદાયથી જેમ અરણ્યના દાવાનળો શાંત થાય નમસ્કારના પ્રત્યેક અક્ષર ઉપર એક હજાર ને છે, તેમ શ્રી પંચ-પરમેષિ મંત્રના તેજથી આઠ વિદ્યાઓ રહેલી છે. પ્રાણીઓના ઉપદ્રવો નાશ પામે છે. ૯ જેના પ્રભાવથી ચોર મિત્ર બને છે, સર્પ ફૂલની પંચ પરમેષિના પદો વડે રણસંગ્રામ, સાગર, માળા થાય છે, અગ્નિ પ્રબળ જળસ્વરૂપ અને હાથી, સર્પ, સિંહ, દુષ્ટ વ્યાધિ, અગ્નિ, શત્રુ, પ્રબળ જળ સ્થળ-સ્વરૂપ બને છે તથા અટવી બંધન, ચોર, ગ્રહ, ભ્રમ, રાક્ષાસ અને શાકિનીથી નગર અને સિંહ શિયાળ થઈ જાય છે. થનારા ભયો દૂર ભાગી જાય છે. ૧૦ લોકદ્વિષ્ટ અને પ્રિયઘાતક વગેરેને પણ જે પરમેષ્ટિ મંત્ર સ્મરણ કરવા માત્રથી પાપને નમસ્કાર મિત્રનું માત્ર સ્મરણ પણ, લોકમાં શમાવનારો થાય છે, તો પછી તપથી પ્રબળ કરેલો પ્રીતિ ઉત્પન્ન કરે છે, શત્રુઓને મૂળમાંથી દૂર અને વિધિથી પૂજેલો તે શું ન કરે? દૂધ પોતાની મેળે કરે છે, ઈષ્ટને ખેંચી લાવે છે. વશમાં નહિ જ મધુર છે, પણ યુક્તિથી ઉકાળેલું અને સાકરથી આવનારને વશમાં લાવે છે, તથા મારવા આવનારને મિશ્રિત કરેલું તો તે પૃથ્વીના અમૃતતુલ્ય બને પણ ખંભિત કરે છે. છે. ૧૧ ધ્યાન કરાયેલો મંત્ર આ લોકમાં જ સર્વે આપદાને તે પંચ-પરમેષ્ઠિ-નમયિારૂપ અક્ષરમથી દૂર કરે છે, સર્વે કામનાઓને પૂર્ણ કરે છે તથા આરાધના દેવતા (તમારું) રક્ષણ કરો, કે જે પરલોકમાં રાજ્યાદિનાં અને સ્વર્ગાપવર્ગાદિ (સ્વર્ગ સુરસંપદાઓનું આકર્ષણ છે, મુક્તિરૂપી લક્ષ્મીની અને મોક્ષ વગેરે)ના સુખોને આપે છે. વશ્યતાને કરે છે. વિપદાઓનું ઉચ્ચાટન કરે છે, શ્રી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમાની પૂજા તથા સંસારની ચાર ગતિમાં ઉત્પન્ન થનાર આત્માના ધૂપોëપાદિપૂર્વક શરીર અને વસ્ત્ર પવિત્ર કરીને દુશ્મનો પ્રત્યે વિદ્વેષ ધારણ કરે છે. દુર્ગતિ તથા મનની એકાગ્રતા કરીને તું નિરંતર તે મંત્રનો પ્રતિ ગમન કરવાનો પ્રયત્ન કરતા જીવોને જાપ કર. અટકાવે છે અને જે મોહનું સંમોહન છે, અર્થાત અંત સમયે જેના દશ પ્રાણો પંચનમસ્કારની મોહનો પ્રતિકાર છે. ૧૨ સાથે જાય છે. તે જો મોક્ષને ન પામે તો અવશ્ય જિનેશ્વર પ્રત્યે બાંધ્યું છે લક્ષ્ય જેણે એવા વૈમાનિક થાય છે અર્થાત વિમાનાધિપતિ દેવ થાય સુંદર મનવાળો જે જિતેન્દ્રિય અને શ્રદ્ધાવાન છે. ૨૨ શ્રાવક સુસ્પષ્ટ વર્ગોચ્ચારપૂર્વક સંસારનો નાશ અહો! આ જગતમાં પંચ નમસ્કાર એવો ઉદાર કરનાર એવા પંચ પરમેષ્ટિ નમસ્કારનો એક લાખ છે કે જે પોતે આઠ (જ) સંપદાને ધારણ કરે છે છતાં I- “નવકાર મંત્રના જાપથી ગ્રહો સૌ સીધા થાય વક ગ્રહ પીડે નહીં, સુખ સાગર ઉભરાય.'-૯ (૧૦/
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy