________________
સુખ ઉપજાવના૨ છે, ચિંતવવા માત્રથી સુખને ૫૨મપદનું કારણ છે, તેમાં પણ તે નવકાર જ દેના૨ો થાય છે. ૫૨મયોગીઓ વડે વિચારાય છે.
૧૨—પ્રણવ એટલે ૐકાર, માયા એટલે ડ્રીંકાર અને અહ જે પ્રભાવશાળી મંત્રબીજો છે, તે સર્વનું મૂળ એક પ્રવર નવકારમંત્ર છે. અર્થાત્ ીં અહ વગેરે મંત્રબીજોના મૂળમાં શ્રી નવકારમંત્ર રહેલો છે.
૧૩— ચિત્તથી ચિંતવેલું, વચનથી પ્રાર્થેલું અને કાયાથી પ્રારંભેલું કાર્ય ત્યાં સુધી જ સિદ્ધ થતું નથી, કે જ્યાં સુધી શ્રીપંચપરમેષ્ઠિનમસ્કારને સ્મરવામાં નથી આવ્યો.
૧૪— - ભોજન સમયે, શયન સમયે, જાગવાના સમયે, પ્રવેશ સમયે, ભય વખતે, કષ્ટ વખતે, એમ સર્વ સમયે ખરેખર! પંચ-નમસ્કારને સ્મરવો જોઈએ.
૧૫—જે કાંઈ પરમતત્ત્વ છે અને જે કાંઈ
—ઊર્ધ્વલોક, અધોલોક અને તિર્યશ્લોકમાં શ્રી જિન નવકાર પ્રધાન છે તથા સમસ્ત ભુવનમાં નરસુખ, સુરસુખ અને શિવસુખોનું ૫૨મ કારણ છે. ૩
૧૬—યોગી પુરુષો આ જ નવકારમંત્રનું સમ્યગ્ રીતિએ આરાધન કરીને પરમ લક્ષ્મીને પામી ત્રણે લોક વડે પૂજાય છે.
–તે કારણ સૂતાં અને ઊઠતાં આ નવકારને અનવરત સતત ગણવો જોઈએ. ભવ્ય લોકોને તે નિશ્ચયે દુઃખને દળનારો તથા સુખને ઉત્પન્ન કરનારો થાય છે. ૪
–જન્મતી વખતે તે ગણવામાં આવે તો જન્મ
૧૭— હજારો પાપોને કરનારા તથા સેંકડો જંતુઓને હણનાર તિર્યંચો પણ આ મંત્રની સારી રીતિઓ આરાધના કરીને સ્વર્ગને પામ્યા છે.
શ્રી લઘુ નમસ્કાર ફલ સ્તોત્રના અર્થ
૧૮ — અહો! આ જગતમાં પંચ નમસ્કાર કોઈ વિશિષ્ટ ઉદાર છે, કે જે પોતે આઠ જ સંપદાને ધારણ કરે છે, છતાં સત્પુરુષોને તે અનંત સંપદાને આપે છે.
– ઘનઘાતી કર્મથી મુક્ત અરિહંતો, સર્વ પામ્યા બાદ ઋદ્ધિને આપનારો થાય છે અને સિદ્ધો, પ્રવર આચાર્યો, ઉપાધ્યાયો તથા સર્વ અવસાન વખતે તે ગણવામાં આવે તો મરણ થયા સાધુઓ-શ્રેષ્ઠ લક્ષણને ધારણ કરનારા એ બાદ સુગતિને આપનારો થાય છે. ૫ પાંચેય પરમેષ્ઠિઓને કરેલો નમસ્કાર સંસારમાં ભટકતા ભવ્ય જીવોને ૫૨મ શરણરૂપ છે. ૧-૨
૨
૨૦—તું મારે ઉત્કૃષ્ટ માતા છે, પિતા છે, નેતા છે, દેવ છે, સત્ત્વ છે, તત્ત્વ છે, મતિ છે અને ગતિ છે.
– આપત્તિ વખતે તેને ગણવામાં આવે તો સેંકડો આપત્તિઓનું ઉલ્લંઘન થાય છે અને ઋદ્ધિની વખતે તેને ગણવામાં આવે તો તે ઋદ્ધિ વિસ્તારને પામે છે. ૬
–આ નવકા૨ને શ્વાસની જેમ કંઠને વિષે જે સ્થાપન કરે છે, તે દેવતાઓ હોય તો નવલક્ષ્મીને પામે છે તથા નરવરેન્દ્રો હોય તો વિદ્યાધરના તેજને પ્રાપ્ત કરે છે. ૭
–સર્પથી કરડાયેલાના વિષનો જેમ ગારુડમંત્ર નાશ કરે છે તેમ નવકાર મહામંત્ર સમગ્ર પાપરૂપી વિષનો નાશ કરે છે. ૮
પંચ પરમેષ્ટિ ધ્યાનથી આત્મ રિદ્ધિ પામંત સિદ્ધિ કરીને સાધ્યની કરતા ભવનો અંત.’– ૧
5