________________
નવકાર પાસે મોત નાસે
જયંતિલાલ હીમજીભાઈ ગાંધી તેજપ્રકાશ એ, બ્લોક નં. ૮, દરપાડા, રોડ, રેલવે ફાટક પાસે. બોરીવલી (વેસ્ટ), મુંબઈ.
મને એક નવકારમંત્રના પ્રભાવનો જબરદસ્ત સામે આવી ગયું હતું. બધાએ રોકકળ શરૂ કરેલ. પરિચય થયો હતો. તેનું નીચે મુજબ વર્ણન કરું છું. મારાં ધર્મપત્નીની ગભરામણ અને રાડારાડ ચાલુ
હું ૧૯૭૦માં “એક્સ્પો સેવન્ટી’ જોવા માટે હતાં. તેવા ટાઈમે કુદરતી મને નવકારમંત્રનું ત્રિવેદી સાહેબની સેટ ટૂરમાં ગયો હતો. તેમાં સ્મરણ કરવા અંતઃસ્કુરણા થયેલ અને આ પ્રેરણા હોંગકોંગ, મલેશિયા, પીનાંગ, કુઆલાલપુર, મેં અમારા સાથીદારોને કહી અને બધા શ્રદ્ધાથી
જ્યાં આ બધી જગ્યાએ અમો વિમાનમાં ગયા નવકારમંત્રનું સ્મરણ કરવા લાગ્યા. ત્યાર પછી હતા, ત્યાં દરેક જગ્યાએ વિમાનમાં બેસતાં પહેલાં થોડા ટાઈમમાં જાહેરાત થઈ, “વિમાન પાછું ફરે છે' નવકારમંત્ર ગણીને બેસતાં. અમોને કાંઈ પણ વિમાની મથકે પાછું આવતાં કોઈ કારણસર ઊતરી તકલીફ પડી નહીં. પણ છેવટના પ્રવાસ શકતું ન હતું. બધાના જીવ હાથમાં હતા. ખૂબ જ સિંગાપુરથી કુઆલાલપુર થઈ મદ્રાસ આવવાનું પ્રયત્ન પછી વિમાન સહી સલામત નીચે ઊતર્યું હતું. તે વખતે ઘરે જવું હતું ને છોકરાઓ તે દિવસે અને બધાના જીવ નીચે બેઠા. પણ તે ટાઇમે જ યાદ આવેલ એટલે જલદી નવકારમંત્ર ગણ્યા નવકારમંત્ર ગણાતા હતા. એવા નવકાર મંત્ર ખુબ જ વગર વિમાનમાં બેસી ગયા. વિમાન ઊપડ્યું. કલાક શાંતિ રાખીએ તો પણ ગણાતા નથી. લીનતા દોઢ કલાક અવકાશમાં પસાર થયા પણ રેંજર લાઇટ આવતી નથી. ભય જોતાં જીવ બહારની દુનિયા બંધ ન થતા બધાના જીવ તાળવે ચઢી ગયા. અને ભૂલીને અંદરમાં આવી જાય છે. તે મને તે દિવસે ત્યાર પછી ઘડીકમાં વિમાન માળ જેટલું ઉપર જાય અનુભવ થયો. તો ઘડીકમાં ૧૦ માળ જેટલું નીચે આવે. મોત નજર