SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ..અને જીભમાં અમી પાછું આવી ગયું સા. શ્રી મીનાકુમારીજી લીંબડી સંપ્રદાય સંવત ૨૦૨૯ની સાલમાં વાંકાનેર વર્ષાવાસ પોષ મહિનાની ઠંડી ને લાંબી રાત. બધા મારી પૂર્ણ કરી સંવત ૨૦૩૦માં વિહાર કરી શીતકાલે આસપાસ બેસી ગયા. મેં કહ્યું, ચિંતા ન કરો. મોરબી આવ્યા. ત્યાં અચાનક મારી તબિયત નવકારની ધુન મચાવો. હું પણ એક ધ્યાનથી બગડતા શરદી, તાવ) ડૉકટરની સારવાર લીધી. નવકાર મહામંત્રની આરાધનામાં જોડાઈ ગઈ. ડૉકટર અતિશય તેજ અસરવાળી દવાઓ આપી સંથારો ને સ્વાત્માલોચના કરી લીધી. અને પાછું રોગને ઝડપથી કાબુમાં લેવા માગતા હતા. પણ મન નવકાર મહામંત્રમાં જોડી દીધું. હવે કદાચ જીવ કર્મઉદય જોરદાર હતો. અતિશય તેજ અસરવાળી જાય તો પણ હું ચિંતા-રહિત હતી. મોત ભુલાવી ન દવાઓથી રીએકશન આવ્યું. રાતનાં એકાએક જાય એ માટે હું સાવધાન હતી. ધૂન ચાલુ જ હતી. જીભ સૂકાઈ ગઈ ને અંદર ખેંચાવા લાગી. મેં અને એકાએક રાતે ૧૧ વાગે મોંમાં અમી આવ્યું જીભને દાંત વચ્ચે પકડી રાખી પણ જીભ જાડી થતી અને નવાઈ લાગી! મેં બધાને કહ્યું “નવકાર ગઈ. મનમાં નવકારનું સ્મરણ કર્યું. દાંતની પકડ મહામંત્રના પ્રભાવે મારા મોંમાં અમી આવ્યું છે. ઢીલી કરી તો ફરી પાછી એ જ ખેંચ. ચતનો સમય. હવે તમે ચિંતા ન કરો!' પાણી તો પીવાય નહિ. છેવટે મારા સહવર્તી પણ આ રીતે રોજ થવા લાગ્યું. રોજની તકલીફ સાધ્વીજીઓને ઉઠાડી મારી પીડાની વાત કરી. બધા ને રોજ નવકાર મંત્રનો જાપ!' મારી ગુરુ બહેનો જ ગભરાયા. લકવો તો નહિ થાય ને? ઉપાશ્રયમાં તથા સંસારી બહેનો જાપ આરાધના કરે. એક ગૃહસ્થીબેન સૂતા હતા. તેમણે ડૉ. ને પરિસ્થિતિ ચિંતાજનક હતી. છેવટે મોરબીનાં બોલાવવા વિનંતી કરી. પણ રાતનાં ડૉ. આવે તોય તમામ ડૉ. તથા વૈદની પણ સારવાર લેવાઈ પણ શું? પણ પેલા બેન માન્યા નહિ. ડૉ.ને બોલાવી તકલીફ દૂર થઈ નહિ. સંઘે રાજકોટથી ડૉ. આવ્યા. ડૉ, જન જ હતા. તેમણે જોયું ને કહ્યું બોલાવવા કહ્યું પણ મેં કહ્યું, ના હવે ડૉ. ને લકવા તો નથી જ, પણ શું છે તે સમજાતું નથી. દવા બોલાવવા જ નથી. તમારી બહુ અભિલાષા હોય તો તો સવારે જ લેવાની હતી. ડૉ. ચાલ્યા ગયા. જેમ નવકારના નવલાખ જાપ જપાવો. ૬૫/૭૦ બહેનો તેમ રાત પસાર કરી. સૂર્યોદય પછી ઉપચારો કર્યા. જાપમાં જોડાયા. રોજ સતત ચાર કલાક જાપ થતો. દિવસે જરા ઠીક લાગ્યું. સૂર્યરત થયો. ચોવિહાર નવ દિવસમાં જાપ થયો. અને મને સારું થતું ગયું. પ્રત્યાખ્યાન થયા. સાયં-પ્રતિક્રમણ થયું ને પાછી આજે બિલકુલ સારું છે. એ જ તકલીફ. મોઢામાં ચૂંક જ નહિ ને જીભ જય હો અમીદાતા મહામંત્ર નવકારનો! ખેંચાવા લાગી. બધાને ચિંતા થઈ. હવે શું કરશું? હજાર વ્યાધિ ઉપરે, નવકાર ઔષધ એક પ્રેમેથી પીતા રહે, ને કરે રોગનો છે.'-૧૦૭
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy