________________
જાપની હારમાળા ચાલુ હતી. પ્રત્યેક બાબતમાં અંતર ભીનું બને. મારાં નયનોમાંથી હર્ષાશ્રુનો શ્રોત શ્રદ્ધાથી એકાગ્રતાથી નવકારમંત્ર જીવનમાં વહી જાય. કોઈ અગમ્ય-અગોચર અવર્ણનીય વણાઈ ગયો છે. આ રીતે નવકારમંત્ર ઉપર સચોટ ભાવમાં ડૂબી જવાય. એમાં જ્યારે સિદ્ધચક્ર આસ્થા બેસી ગઈ!
પૂજનમાં આ શ્લોક ચાલુ થાય. “શ્રી સિવિન્દ્ર તાં ચાતુર્માસમાં નવકારની આરાધના-જાપ ખાસ નામ' ત્યારે અચૂક રડી પડાય. કેવળ નમઃ શબ્દ રાખું જૈન શાળામાં નવકાર. તેનો અર્થ અને કેટલો ભાવવાચક...કેવા ભાવો નીતરે છે! વળી પ્રભાવ એ ઉપર નિબંધ, હરિફાઈ વગેરે હોય તેમ નમસ્કાર પરમેષ્ટિ ભગવંતો-ગુરુજન-વડીલો જ પુણ્ય પ્રકાશનું સ્તવન કંઠસ્થ કરવાનું! તેની આદિને કરવામાં આવે છે. જેથી વિનયાદિ ગુણો ૭મી ઢાળ, ગાથા ૪ થી ૭ સુધીની પંક્તિઓમાં પ્રગટે છે. અને જીવનમાં લઘુતા આવે છે. નમે તે નવકાર મંત્રના પ્રભાવને વર્ણવતી બુલંદ ઘોષણા સહુને ગમે! આપણે ખમાવીએ છીએ તેમાં પણ એ છે. વારંવાર તેનું ચિંતન, આમ નવકારમંત્ર પ્રાપ્ત જ ભાવ છે. એટલે 'નમામિ અને ખમામિ' આ થયો. નવકારમાં ભાવ અને પ્રભાવ અને શબ્દો આપણા જીવનમાં અર્ક છે. પ્રાણીમાત્રને વસ્તુઓ ભરેલી છે!
નમો ખામો! વિહારમાં રસ્તાની વચ્ચે (એક દાંડાથી વધુ નમો શબ્દમાં ભારોભાર કરુણા આત્મીયતાલંબાઈ હશે) ઝેરી નાગરાજ ફાવિકર્ણી સ્થિર નમતા મૈત્રાદિભાવો ભર્યા છે. નવકારમય થવાય હતા. અમો ગભરાયા. એકદમ દોડી સામે પત્થરના તો સહજ ઉત્તમોત્તમ ગુણો પ્રગટે. નવકારમંત્રની મોટા ઓટલા ઉપર ચડી ગયા. ફફડાટ! હવે શું શક્તિ કોઈ અદમ્ય છે. એની તાકાત જોમ-અનેરી કરવું? માત્ર અમો બે જ સાધ્વીજી હતા. નાગરાજે છે. એનું સામર્થ્ય પણ અનોખું છે! તો અડ્ડો જમાવ્યો. અમે પણ ત્યાંથી ચસકી અનેકાનેકનો તારણહાર એક શ્રી નવકારમંત્ર છે. શકીએ તેમ નહોતા નવકારમંત્ર અને ઉવસગ્ગહર જેણે એનું શરણ લીધું તેનો બેડો પાર! અચિંત્ય એક કલાક સુધી ગયે જ રાખ્યું. નાગરાજ બાજુના નવકાર મંત્રની આરાધના દ્વારા તન-મનની શુદ્ધિ ખેતરમાં ગયા. અમે પણ ગામ ભણી ચાલ્યા. ભય થાય છે. સાધના દ્વારા પરમપદ પ્રાપ્ત થાય છે. અને સંકટ દૂર થયા!
જીવન જીવવાની કળા નવકાર મંત્ર છે! આવા ચમત્કારિક પ્રસંગોથી કોનું હૈયું નાચી ન મારા જીવનમાં એક નવકાર મારો સાથી છે. ઊઠે! પછી તો હાલતાં ચાલતાં સૂતા બેસતા કોઈ નવકાર એટલે “સર્વસ્વ' છે. “નવકાર અને હું પણ કાર્યમાં “નવકાર' સાથી હોય જ. કોઈ પણ આમ નવકાર સાથે મારો સંબંધ ઘનિષ્ટ છે. આપણે પૂજન હોય તો આઠ દિવસ મારું હૈયું નાચ્યા જ કરે. સહુ શ્રી નવકારમંત્રની આરાધના સાધના કરી પૂજન વિધિમાં આવતાં મંત્રો શ્લોકોથી મારું દિલ પરમપદની પ્રાપ્તિ કરીએ એ મંગલ ભાવના! ઘણું જ દ્રવી જાય એટલું જ નહિ. હજારોની સંખ્યા, ચતુર્વિધ સંઘની હાજરી હોય છતાંય મારું
I- “અષ્ટ કર્મની રેખ પર, મારે મેખ નવકાર મોશ રેખ પાકી કરી આપે સુખ શ્રીકાર.-૧૦૧..
(૬૦)