SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ગેબી માર ગાયબ થઈ ગયો!' પૂ. આ. શ્રી ઇન્દ્રદિનસૂરિજી મ. સા. વડોદરા જિલ્લામાં બોડેલી તીર્થ આજુબાજુ ગામના લોકોને જમાડ્યા. પછી બધા વિદાય થયા. ૫૦૦ ગામોમાં અહિંસાનો પ્રચાર થયો છે. એમાં અમે હજુ વિહાર કર્યો ન હતો એટલે દામાભાઈનો વડોદરા તથા પંચમહાલ, આ બંને જિલ્લાઓમાં પરિવાર ભેગો થઈ અમારી પાસે આવ્યો. ૫૦ માઈલના એરિયામાં પરમાર-ત્રિયો જૈન દામાભાઈ, ગણપતભાઈ, મોહનભાઈ આદિએ જે ધર્મનું પાલન કરતા થયા છે. નવકાર મહામંત્રનું ઓરડામાં ગેબી માર પડતો અને તે પણ એક જ સ્મરણ કરતા થયા છે. આ ક્ષેત્રમાં અમે ૧૨ વર્ષ ભાઈને વગેરે વિગત મારી આગળ રજૂ કરી. મેં વિચર્યા. પરિણામે અનેક લોકોએ વ્યસન ત્યાગ તેમને નવકાર મહામંત્રનો પ્રભાવ બતાવતાં કહ્યું, કર્યા છે. “શુદ્ધ નવકાર આવડતો હોય તો મારી આગળ આમાં એક ગામ મા(પંચમહાલ)માં હજાર બોલી જાઓ.’ ગણપતભાઈ બોલી ગયા. તેમને ઘરની વસ્તી છે. જેમાં દામાભાઈ ભાલસીંગ કરીને ઉદેશીને મેં કહ્યું; “તમે સ્નાન કરીને શુદ્ધ થઈને એક પરિવાર વસે છે. તેમના સાત છોકરા છે. અને શુદ્ધ કપડાં પહેરીને જે ઓરડામાં ગેબી માર પડે ઘરમાં સાત ઓરડા છે. તેમાં એક ભાઈના છે, તેમાં ધૂપ, દીપ સાથે નવકાર મંત્રનો જાપ કરો. ઓરડામાં ભાઈને ગેબી માર પડે પણ કોણ મારે છે શાંતિ થઈ જશો... આ પ્રમાણે કરવાથી એક જ તે દેખાય નહિ. ઘણા વખત સુધી આ બનાવ ચાલુ મહિનામાં શાંતિ થઈ ગઈ! ઘરનાં બધાં સભ્યો રહ્યો. શાંતિ માટે ભવાઓ પાસે દોરા. ધાગા આવીને મને મળ્યા અને વાત કરી કે આપનો મોટો I હતા પરંતુ કોઈ ઉપકાર થયો. ઘરમાં શાંતિ થઈ!' પણ રીતે શાંતિ થઈ નહીં. આ અરસામાં અમે અત્યારે આ પરિવારના બધા જ પરમાર ક્ષત્રિયો એમના ગામમાં ગયા. તે વખતે હું મુનિ અવસ્થામાં જૈન ધર્મનું શુદ્ધ પાલન કરી રહ્યા છે. ખેતીવાડી જ હતો. આચાર્ય પદવી થઈ ન હતી. ઘરમાં શાંતિ બાગબગીચા કરીને સુખી જીવન જીવી રહ્યા છે. થાય તે માટે અમારી નિશ્રામાં પંચકલ્યાણક એમના પરિવારમાંથી એકે આચાર્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનની પૂજા રાખવામાં આવી. ચંદ્રોદયસૂરીશ્વરજી પાસેથી દીક્ષા લીધી છે. અને પોતાનાં સગાંવહાલાંઓને આજુબાજુના ગામોમાંથી તે શિષ્ય આચાર્ય મહારાજ પાસે રહીને આમંત્રણ આપીને બોલાવ્યા. ભજનમંડળીઓ અનંતચંદ્રવિજય મહારાજ નામ ધારણ કરી ખૂબ જ બોલાવી. પંડિત બેચરભાઈને બોલાવ્યા...ઠાઠથી સારો અભ્યાસ તથા મુનિજીવન પાળીને સંયમની પૂજા ભણાવવામાં આવી. આવેલા મહેમાનો તથા સાધના પણ સારી કરી રહ્યા છે. પિયુ પિયુ કરી ચાતક જપે, મહા મેઘને જેમ; તેમ જપતાં નવકારને, પામો કુશળ સેમ.-૯૯ (૫૮
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy