________________
કા
હતો, તે લુપ્ત થઈ ગયો. દિલમાં એક ધ્રાસકો પાસેથી, આ વિદ્યા, ગમે તેમ કરીને, પ્રાપ્ત પેસી ગયો.
કરવી, એવો એમણે નિશ્ચય કર્યો. ઉકા ભગતની ભવિષ્યવાણી શ્રીકાંતના અંતરને ભગતનું સરનામું મેળવીને શ્રીકાંત, ઉકા સતાવી રહી. ગાડી તો એની હંમેશની ગતિથી ચાલી ભગતના ગામ તરફ જવા નીકળી પડ્યા. ત્યાં રહી હતી. પણ તેમને લાગ્યું કે ડ્રાઇવર આજે પહોંચીને, જે વાસમાં ઉકા ભગત રહેતા હતા, ત્યાં ગાડીને બહુ ધીમી ગતિથી ચલાવી રહ્યો છે! તેઓ પહોંચી ગયા, “ભગતનું ખોરડું કર્યું એવું
આખરે શહેર આવ્યું. ગાડી કરીને શ્રી કાંતે, કોઈને પૂછે તે પહેલાં જ, બાજુમાં આવેલી ઝૂંપડીના દિવ્યકાંતના ઘર તરફ દોટ મૂકી.
બંધ બારણાની પાછળથી એક અવાજ આવ્યો : ત્યાં પહોંચતા જ. લગ્નનાં ગીતને બદલે “આવો આવો, શ્રીકાંતભાઈ, આવો. તમે મૃત્યુના મરશિયા તેમને સાંભળવા મળ્યા! લગ્ના આવ્યા ખરા!' દિવસે જ, ફક્ત બે જ કલાકની અણધારી માંદગીમાં શ્રીકાંતના આશ્ચર્યની અવધિ ના રહી. આ દિવ્યકાંતનો આત્મા દિવ્યધામ તરફ ચાલ્યો ગયો માણસ શું સર્વજ્ઞ છે? ઝૂંપડીમાં બેઠો બેઠો બંધ હતો.
બારણાની પાછળથી નામ લઈને બોલાવે છે! ડૉકટરો તો દસ ભેગા થયા હતા. પણ ભગતનાં વહુએ ઝૂંપડીનું બારણું ખોલ્યું. દિવ્યકાંતની બીમારીનો તાગ એ લોકો કાઢી શકે, શ્રીકાંત અંદર ગયા. તે પહેલાં જ દિવ્યકાંતનું પ્રાણપંખેરું ઊડી ગયું “કાઢી નાંખો, શ્રીકાંતભાઈ, એ વિચારને તમારા હતું.
મનમાંથી કાઢી નાંખો, તમારા જેવાનું એમાં કામ પેલા ઉકા ભગતની ભવિષ્યવાણી સાચી પડી નથી.' ઉકા ભગત ગંભીરતાથી બોલ્યા. હતી. લગ્નમાં મહાલવાને બદલે, શ્રીકાંતને ભગત, મારે એ વિદ્યા મેળવવી છે.' શ્રીકાંત સ્મશાનમાં જવું પડ્યું.
બોલ્યા. મિત્રના મૃત્યુ પછી પોતાના ગામે પાછો “મને ખબર છે. એ વના તમે અહિ દોડ્યા ન આવ્યો, તે દરમિયાન, શ્રીકાંતના મનમાં એક જ આવો! પણ એમાં તમારે પડવા જેવું નથી, તમારું વિચાર ધોળાયા કર્યો.
એ કામ નહિ, જેવા આવ્યા છો, એવા પાછા આ ઉકા ભગત પાસે એવી તે કઈ વિદ્યા છે, જાઓ. જે કરતા હો તે કર્યા કરો.” જેના પરિણામે તેઓ આવી સત્ય ભવિષ્યવાણી ભગત ના પાડતા ગયા તેમ તેમ શ્રીકાંત મક્કમ ઉચ્ચારી શક્યા?
બનતા ગયા. આ વિદ્યા તો અતિ અદ્ભુત છે. એવી શક્તિ “મારે તો એ વિદ્યા મેળવવી જ છે. પાછો જવા જો પ્રાપ્ત કરી શકાય, તો જિંદગી સફળ થઈ માટે આવ્યો નથી. “ઝાઈ જાય ત્યાં ફેટું જાય!' આવી ઈચ્છા શ્રીકાંતના મનનો કબજો પતિ.” મટી જાઉં એ હા, પણ હવે તો એ લઈને બેસી ગઈ.
વિદ્યા મેળવ્યે જ છૂટકો.' શ્રીકાંત તો જીદ પકડીને તપાસ કરતાં શ્રીકાંતને એટલું જાણવા મળ્યું, કે ત્યાં બેસી જ ગયા. ઉકા ભગત મેલડી માતાના ઉપાસક હતા અને “પણ શ્રીકાંતભાઈ, એમાં ભારે મોટી હિંમતની વાર-તહેવાર તથા ટાંણેકટાણે તેમના મોઢામાંથી જરૂર પડશે. દિલમાં જરા ફડકો પેઠો, કે બીક લાગી, સરતી ભવિષ્યવાણી સાચી પડતી હતી.
તો પછી જીવનું જોખમ છે.” ભગતે કહ્યું. ભવિષ્યકથન કરી શકવાની શક્તિ મેળવવાની ‘હિંમતનો અભાવ નથી. બીક તો હ રાખતો જ પ્રબળ ઉત્કંઠા શ્રીકાંતમાં જાગી ગઈ. ઉકા ભગત નથી. વીતરાગ પ્રભુનું શરણું છે. તમે તમારે મન
“મિથ્યાત્વ રૂપી વિષનો, નાશ કરે નવકાર, સમ્યક દષ્ટિ આવતાં, રહે ન વિષ લગાર.”-૭૨
૧૭,