SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ બેહોશીમાં પણ શ્રી નવકાર જાપ કાંઈ ન ગણકાર્યું– પ્રવાહના સપાટામાં કેબીન આ જ મોરબી-મચ્છ--હોનારતની એક બીજી સાથે એ ભાઈને લઈને ચાલતું થયું. નવકારમાં જ પણ ઘટના છે. ઑક્ટોય નાકામાં ખોખા પર એક એકાકાર થયેલા પેલા ભાઈના શરીરમાં પાણી ભાઈ બેઠા હતા અને અચાનક જ ધસમસતું પૂર ભરાયું. એ બેહોશ થઈ ગયા. આવ્યું. તે ભાઈ લાકડાની કેબીન પર તરત જ ચડી અગિયાર દિવસ પછી એ ભાઈ બેહોશીમાંથી ગયા. પણ જ્યાં મોટામસ મકાનો પણ તણાઈ જતા મુક્ત થયા ત્યારે પણ વેઢા પર આંગળીઓ ફરતી હોય ત્યાં આ બિચારી કેબીનનું શું ગજું? પાણીના હતી અને મનમાં નવાર ચાલુ હતો. પણ ચારે બાજુ પ્રવાહથી કેબીન ડોલવા લાગી અને પેલા ભાઈએ નર કરતાં જોયું કે પોતે મોરબીમાં નહોતા. અંતરથી નવકારને પોકાર્યો: “ઓ નવકારી મેં તારો મચ્છના પ્રવાહમાં તણાઈને ઠેઠ કચ્છના નાના સદા જાપ કર્યો-તારી અનન્ય ભાવે આરાધના કરી રણમાં પહોંચી ગયા હતા અને પાસેના માળીઆ છે. શું તું અત્યારે મારી મદદે નહિ આવે? ઓ ગામના માણસોએ તેમને બચાવી લીધા હતા. શંખેશ્વર દાદા! બચાવો બચાવો!' આ પ્રમાણે જ્યાં શણ વારમાં હજારો માણસો પ્રાણમુક્ત પોકારપૂર્વક પ્રાર્થના કરીને તે ભાઈ નવકારના થઈ ગયા હતા, ત્યાં ૧૧ દિવસ પછી પણ બચી જવું જાપમાં ખોવાઈ ગયા. પણ આ રાક્ષસી-પૂરે તો જાણે એ કાંઈ નાનીસૂની ઘટના ન ગણાય!.. મહાપ્રતાપી શ્રી નવકાર પ. પૂ. આ. ભ. શ્રી વિજય અરિહંતસિહસૂરીશ્વરજી મ. સા. શ્રી નમસ્કાર મહામંત્રનો પ્રભાવ વર્ણનાતીત સગાંવહાલાં ચિંતામાં પડ્યાં. ડૉકટરોએ તો તેમને છે. અટલ શ્રદ્ધાથી તેનું સ્મરણ કરવામાં આવે તો ખાનગીમાં કહી દીધું કે, કેસ ખલાસ છે.' આ હળાહળ કલિયુગમાં પણ તે મનોવાંછિત સુધરવાની આશા નથી. કર્ણોપકર્ણ સમાચાર મારી પૂરવાર થાય છે. મારા જીવનમાં પણ આવા પ્રસંગો પાસે આવ્યા. અનેકવાર બન્યા છે અને પ્રત્યેક પ્રસંગે મારી થાણાભર આંચકો લાગ્યો, “શું હું મરી જઇશ? શ્રદ્ધાને વધારવાનું જ કાર્ય કર્યું છે. બધા પ્રસંગો ના, મારે આ રીતે મરવું નથી.' તો કરવું શું? યાદ કરી લખી ન શકું. છતાં કેટલાક મહત્ત્વના ડૉક્ટરો તો નિરૂપાય હતા, પણ તે જ વખતે શ્રી પ્રસંગો આ રીતે અનુભવેલ છે. નવકાર હૈયે ચડ્યો. શ્રી નવકારની શરણાગતિ સ્વીકારી. જીવન શ્રી નવકારને ચરણે ધરી દીધું. તનના રોગોને હણનાર શ્રી નવકાર' દવા વગેરે છોડી દીધાં. રાત અને દિવસ શ્રી ગૃહસ્થપણામાં બાલ્યવયમાં મહેસાણા શ્રીમદ્ નવકારનો જાપ ચાલુ કર્યો. સાથે અનાથીમુનિની યશોવિજયજી જૈન પાઠશાળામાં અધ્યયન માટે જેમ સંકલ્પ કર્યો કે જો આમાંથી બચી જાઉં તો રોકાયો હતો. તે દરમ્યાન માંદગી આવી. | જલદી ચારિત્ર લઉં! ડૉકટરોના ઉપચારો ચાલુ કર્યા, ખોરાક બંધ થયો. અને ખરેખર શ્રી નવકારે ચમત્કાર કર્યો રોગ ડૉકટરોએ ક્ષય રોગ(ટી.બી.)નું નિદાન કર્યું. કુટ ક્યાંય ભાગી ગયો. ડૉકટરો આર્ય પામ્યા. શ્રી અને દૂધ ઉપર જીવન ટકાવી રાખવાનું હતું. નવકારે મને નવું જીવન આપ્યું અને કરેલા જનની સમ છે પ્રેમવંત, મહામંત્ર નવકાર; ભલું કરે જગ લાલનું અહિત નહીં કરનાર.-૬૯
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy