SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ S પૂરવાર થાય છે. જેનો છે. તેમની પ્રેરણાથી તે વખતે સાંતાક્રુઝમાં શ્રીજી! હું એક પાઈ તો શું પણ કોઈ પણ બિરાજમાન જૈન મુનિશ્રી કીર્તિવિજયજી મ. નો માનસનાં કે મારા પોતીકા માનસનાં હાતનું પ્રેમથી સમાગમ થયો. તેમણે મને થોડાં ઉપયોગી પુસ્તકો ભી આપેલ તે વખતે ખાતો જ કે પીતો ભી નથી. આપ્યાં. સાથે સાથે નવકારમંત્ર ગણવાની પ્રેરણા કોઈ પણ દિવસ કોઈ ભી જમવા બોલાવે તો સાફ આપી. હું દરરોજ સવારે-સાંજ ૧૦૮ નવકાર ના કહું છું. ગુસ્સો આવે તો માફી ચાહું છું પણ હું ગણવા લાગ્યો. તે પર કંઈ ભી સ્વાર્થ રાખ્યા વગર અચલ શ્રદ્ધા લગભગ નવકાર ગણતાં મને બે વર્ષ થવા સાથ (મંત્ર) મનન કરું છું. બોલો તો સાહેબ આ આવ્યા તે પહેલાં મને કુટુંબ નિર્વાહની ચિંતા હતી. વાતમાં તમે જાનો છો? મેં એ મંત્ર-જાપ કરી મારા રાતના ઘણી વખત ઊંઘ નહોતી આવતી. સામાન્ય કઠીન દિવસો ભી સંતોષ સાથ ધીરજથી પસાર કીધા વાતોનાં પ્રસંગોમાં પણ ધોધ ચઢતો. નવકારમંત્ર છે. તે હાલનાં મારા ચાલુ ધંધામાં જે બી લોકો મારા ગણવાનું શરૂ કર્યા પછી સૌથી મોટો ફાયદો થયો. તે ઉપર ગાંધેલું બોલે છે, તો હું તેવાને કંઈ ભી આજે હું એક મિલમાં સારો પગારદાર છે. ઊંઘ તો જવાબ નહીં આપતાં તે લોકોને આશીર્વાદ આપું છું નિયમિત આવે છે પણ સમતા પણ સારી રહે છે. કે એ લોક સારું બોલે, નહિ તો પછી હું તેમ નહિ હમણાં અમારી મિલમાં એક પ્રસંગ બન્યો. કરું તો મેં કીધેલી મહેનત પાણીમાં મળી જાય ને હું મિલમાલિકે મને કહ્યું કે આપણી પાસે હવે સારી જેવો તેવો જ નાદાન રહું, કમ અક્કલ રહું ને જાતનાં ઝડપી મશીનો આવ્યાં છે, જેથી કામ વધુ અજ્ઞાન કહેવાઉં. હું તો મારું ચારિત્ર જેમ સારું બને થશે એટલે ૧૫ માણસોને આપણે રજા આપવાની તેની જ કોશિષ કરું છું. છે. એ ૧૫ માણસોને મેં કામે આવવાની ના પાડી. જો કે મારાથી પાપો તો હજારો થતા હશે તેથી હું એમાંનાં કેટલાંક તો મને એવી ગાળો દીધી ને ન પાપી તો કહેવાઉં જ. કારણ મારા વિચાર સારા ને કહેવાનાં વેણ કહ્યાં. પણ મેં એમના પર જરા પણ નઠારા તો રહેતા જ હશે. ગુસ્સો ન કર્યો, કારણ કે મને પણ એમને રજા શ્રીજી! કાગજ પૂરો કરું છું. તસ્દી માફ કરજો. આપવા બદલ બહુ જ દુઃખ થયું કે એમનાં ફરી એક વાર તમારા આશશ (આશિષ) એક બૈરાંછોકરાં શું ખાશે? થોડી વાર પછી જ મારી સામે જાતવાન ગરીબ પર ઉતારશોજી. જે મને અનદીઠ રોષ પ્રગટ કરનાર આવીને મારી માફી માંગવા રહેવા છતાં જ્ઞાનનોદ મળતો રહે. લાગ્યાં. હું પ્રસંગે નવકારમંત્ર ગણતો જ હતો. લી. આપનો, મારો પગાર ૫૦૦ રૂ. માંથી વધીને આજે ૯-૧-૭૦ દરબાશા ૧૮૦૦ રૂ. થયો છે. તા.ક. મેં એ મંત્ર પર સિદ્ધિ મેળવી છે પણ (“પ્રસંગ પરિમલમાંથી) ટકીને રહે એટલે બસ. ધનજીભાઈ ધન્ય બન્યા! (ધર્મતત્ત્વપ્રકાશ'માંથી) ૧૫ દિવસ પહેલાંની જ તાજી વાત છે. સાણંદનાં નરેન્દ્રને નવકાર ફળ્યો મુ પ્રેસીડેન્ટ શ્રી ધનજીભાઈ પટેલ મોટર દ્વારા રાજકોટ ગયા હતા. ત્યાંથી ચોટિલા થઈ નરેન્દ્ર માણેકલાલ મોતીવાલા પાછા ફરતાં સાણંદ નજીક પહોંચ્યાં ત્યાં અચાનક આમ તો હું ખંભાતનો વતની છું. હાલ સાંતાક્રુઝ મોટર બંધ પડી ગઈ. ધનજીભાઈ મોટરમાં જ બેઠા (મુંબઈ) રહું છું. જ્ઞાતિએ વિશા નાગર વણિક હતા. બેઠાં બેઠાં હેજ ઊંઘ આવી ગઈ. પાછળથી (જૈનેતર) છું. પણ મારા પાડોશી અમદાવાદનાં એક માલથી ભરેલી ટ્રક પૂર જોશથી આવતી હતી. - “સમુદ્ર સમ સંસાર આ નાવ સમ નવકાર; સહારો લે શ્રદ્ધા થકી, તે પહોંચે કિનાર.-૬૧. ૧૨૦,
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy