SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ . લાવવું?' પેલા મુસલમાને જાણ્યું કે શેઠને પાણી મંત્રનું ધ્યાન કર્યું. તેના પ્રભાવે તરત જ પાણીનો જોઈએ છે. એમનાં છોકરાં રોકકળ કરી રહ્યાં છે. કુંડ તૈયાર થયો.' તરત જ તેણે શેઠને કહ્યું: “શેઠજી! જરા “પણ એ મંત્ર ક્યો એ તો બતાવ!” શેઠજી બોલ્યા. થોભો, હું પાણી લાવી આપું છું.' શેઠજી! આપને એ મંત્રનું શું કામ છે? આપનું શેઠે કહ્યું: “ભાઈ! અમે ઘણી તપાસ કરી. કામ થઈ ગયું છે.” મુસલમાને જણાવ્યું. આટલામાં પાણી છે જ નહિ, તો તમે ક્યાંથી શેઠ કહે છે કે, તે અમારે ખરા વખતે કામ આવે. લાવવાના હતા? જવા દો. જલદી આગળ જઈએ જો આ વખતે તું ન હોત તો પાણી વગર છોકરાં મરી અને ઘર ભેગા થઈએ. જાત, માટે અમને એ મંત્ર બતાવ, અમે પણ એવા કપરા પ્રસંગમાં તેનો ઉપયોગ કરી અમારી ઇચ્છા શેઠજી! જો તો ખરા, હમણાં પાણી લાવી આપું છું. જરા ધીરજ રાખો, વિશ્વાસ રાખો.' પૂર્ણ કરી શકીએ.' શેઠે ખૂબ આગ્રહ કર્યો ત્યારે મુસલમાન મુસલમાને કહ્યું. બોલ્યો : “શેઠજી! સાંભળો. નમો અરિહંતાણં... શેઠે કહ્યું: “ઠીક ભાઈ! લાવી આપ પાણી, પાકા નમો સિદ્ધાણ વગેરે નવકારમંત્રના નવપદ એ તારી મહેરબાની!' શુદ્ધ રીતે બોલી ગયો. મુસલમાને ચાર-પાંચ ડગલાં દૂર જઈ જમીન શેઠ કહે છેઃ “આ તારો મંત્ર?' પવિત્ર કરી એક રૂમાલ પાથર્યો અને કંઈક મુસલમાન કહે : “સકાર!' ગણગણવા માંડ્યું. અહો! આ તો અમારા ઘરનાં હૈયાં-છોકરાં શેઠ વિચારે છેઃ “આ વળી શું કરે છે. એમ તે અને ઘરનાં બધાં માણસો જાણે છે. જા જા હવે, અમે કંઈ પાણી મળી જવાનું છે?' તો રોજ ગણીએ છીએ છતાં કંઈ જ થતું નથી. આ શેઠની ધીરજ ખૂટી, અને તે તો બોલી ઊઠ્યાઃ પાણીનો કુંડ તો કુદરતી થઈ ગયો છે, એમાં કંઈ ભાઈ સાહેબ! રહેવા દો, અમે જઈએ છીએ.' મંત્રનો પ્રભાવ નથી.' શેઠ બોલ્યા. એમ પાણી નહિ આવે. એમ? તમે આ મંત્ર રોજ ગણો છો? તમે આ પણ પેલો મુસલમાન તો પોતાના ધ્યાનમાં મંત્ર જાણો છો? એમાં કંઈ નથી?' મુસલમાને મસ્ત હતો. થોડી જ લાસમાં ત્યાં મીઠા પાણીનો કુંડ પ્રશ્ન કર્યો. જોવામાં આવ્યો. એ મીઠા પાણીના કુંડમાંથી જોયું! શેઠજી પોતે અશ્રદ્ધાળુ હતા. મુસલમાને લોટો ભરી સૌને પાણી પાયું. શેઠની નવકારમંત્રના ઉપરનો વિશ્વાસ ખોઈ બેઠા હતા. ખુશીનો પાર ન રહ્યો. શેઠ સમજ્યા કે આ તો આ મુસલમાનને દઢ શ્રદ્ધા હતી, પૂર્ણ વિશ્વાસ પરમાત્મા જેવો છે. છોકરાં રાજી થયાં અને શેઠ હતો. તેમ શેઠજીના સંસર્ગથી વિશ્વાસ ખોઈ બેઠો. પણ ગાજી ઊઠ્યા: “વાહ રે મુસલમાન!” મુસલમાને ફરી પાણીનો કુંડ થઈ જાય એ શેઠે મુસલમાનને કહાં : “મને એ તો બતાવ કે, ઇચ્છાથી નવકારમંત્રનું ધ્યાન ધર્યું, ઘણાય તું રૂમાલ પાથરીને શું ગણ-ગલ કરતો હતો?' ગણ્યા, પણ કુંડ કે પાણીનું નામનિશાન ન થયું. મુસલમાને જણાવ્યું: “શેઠ સાહેબ! ગુરમહારાજે મુસલમાન સમજ્યો, શેઠજીની વાત સાચી છે, આ મને એક મંત્ર બતાવ્યો હતો અને તેમણે જણાવ્યું મંત્રમાં કંઈ નથી. હતું કે, આ મંત્રના પ્રભાવથી તારી સઘળી ઇચ્છા આજે આવા કંઈક આત્માઓ બીચારા અનેકોની પૂરી થશે, વિનો ને વિપદાઓ દૂર ટળશે. મને શ્રદ્ધાને ઝૂંટવી રહ્યા છે. પોતે અશ્રદ્ધાળુ હોય છે ગુરુજીના વચન ઉપર પૂર્ણ શ્રદ્ધા હતી, જેથી મેં એ અને બીજાને પણ અશ્રદ્ધાળુ બનાવે છે. પછી પેલો જેનું જગમાં કો’ નહીં તેનો શ્રી નવકાર, જાપ જપી ખાતરી કરો, સંતોનો પડકાર.'–પ૯ (૧૮
SR No.032463
Book TitleJena Haiye Navkar Tene Karshe Shu Sansar
Original Sutra AuthorN/A
AuthorMahodaysagar
PublisherKastur Prakashan Trust
Publication Year2015
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy