________________
us
રસ્તો ભૂલી ગયા. સંજોગવશાત અન્ય સાધુઓથી એક વખત રાણકપુરના જિનમંદિરમાં પણ છૂટા પડી જવાયું. ચારે બાજુ રેતીનું રણ હતું. પ્રભુદર્શન કરતાં તેઓશ્રીને એકાએક આખા ઉપર આકાશ અને નીચે ધરતી હતી! પક્ષી કે ઝાડનું જંબુદ્વીપનાં દર્શન થયાં અને આંતરસૂચના મળી તે પણ નામનિશાન નહિ. મુજબ તેઓશ્રીના માર્ગદર્શન મુજબ પાલિતાણામાં છેવટે એક ટેકરા પર બેસી આંખો મીંચી તળેટી પાસે આગમમંદિરની પાછળ વિશાળ ભાવપૂર્વક નવકાર તથા ઉવસગ્ગહરંનો વારાફરતી જંબુદ્વીપનું નિર્માણ થયું છે. જૈન આગમોના કથન જાપ કર્યો. થોડી વાર બાદ આંખો ખોલીને જોયું તો મુજબ પૃથ્વી સૂર્યની કે પોતાની ધરીની આસપાસ લગભગ ૫ માઈલ દૂર એક મુસાફર સાંઢણી પર ફરતી નથી, પરંતુ સૂર્ય-ચંદ્ર જંબુદ્વીપના બેસીને જતો દેખાયો. મેં દાંડા સાથે કપડું બાંધીને કેન્દ્રમાં રહેલ મેરુ પર્વતની આસપાસ ફરે છે, ઊંચુ કર્યું. તે જોઈને માત્ર દશેક મિનિટમાં જ તે ૬ તેનાથી ઋતુઓનું પરિવર્તન, દિવસ-રાત આદિ ફૂટ ઊંચો પઠાણી બાંધવાનો મુસાફર ત્યાં આવી ગણિતબદ્ધ રીતે થયા કરે છે. આ બાબત પહોંચ્યો અને રસ્તો બતાવ્યો. ક્ષણ વાર પછી મેં ઍફટીકલ રીતે સાબિત કરીને વિજ્ઞાનવાદમાં પાછળ જોયું તો તે અદશ્ય થઈ ગયો હતો.. અંજાયેલી નવી પેઢીને ધર્મ પ્રત્યેની અશ્રદ્ધાથી ઉગારી લેવા માટે તેઓશ્રીએ નવકાર દ્વારા મળેલી ઈ. સ. ૧૯૫૮માં હું ૧૬ વર્ષની ઉંમરનો આંતરસૂચના મુજબ જંબુદ્વીપ યોજનાનું નિર્માણ ગૃહસ્થ અવસ્થામાં હતો. ત્યારે મેટ્રિકની કરાવ્યું છે. ત્યાં ભવ્ય જિનમંદિર પણ પરીક્ષામાં ૪ ફૂલસ્કેપનું અંગ્રેજી પેપર જોઈ હું શાસ્ત્રાનુસારી વિધિપૂર્વક બંધાયું છે.
એકદમ મુંઝાઈ ગયો આમે ય મારું અંગ્રેજી ખૂબ સં. ૨૦૪૧માં ઉપરોક્ત જિનમંદિરની કાચું હતું. છેવટે મેં આખો બંધ કરી અને નવકાર પ્રતિષ્ઠા ફા. સ. ૬ નક્કી થયેલ, પરંતુ તથા ઉવસગ્ગહરે વારાફરતી ગણવા લાગ્યો. આમ પ્રતિષ્ઠાના ત્રણ દિવસ અગાઉ તેમના પગ પર
પણ વડિલોની પ્રેરણાથી રોજ ૧ માળા તો અચૂક વજનદાર પેટી પડતાં પગમાં ફેંફચર થઈ ગયું.
ગણતો જ હતો... અને ત્યાં ચમત્કાર સજાર્યો! પગમાં ખૂબ સોજા થઈ ગયા. ભાવનગરનાં ડૉકટરે
જાપ કરતાં કરતાં બંધ આંખે ફિલ્મની જેમ તેમને ટ્રીટમેન્ટ માટે ભાવનગર આવવાનો
પ્રશ્નોના જવાબ દેખાવા લાગ્યા અને તેથી
ઉત્સાહમાં આવીને મને જેટલા ઉત્તરો યાદ રહ્યા તે આગ્રહ કર્યો. ૬ સાધુઓ પાટ પર બેસાડીને
જવાબ લખ્યા અને ૫૦ ટકા માર્કસ પ્રાપ્ત દવાખાનામાં લઈ ગયા. પરંતુ મહામંત્રની સાધનાના બળે તેઓશ્રી ત્રીજે જ દિવસે પગે ચાલીને પ્રતિષ્ઠા
કર્યા...! પ્રસંગે પહોંચી ગયા અને પ્રતિષ્ઠા કરાવી. ફા. સુ. ૭નાં પગે ચાલીને આદપર ગામે ગયા. ત્યાંથી
પં. શ્રી અભયસાગરજી મ. ના અનુભવો પૈકી ગિરિરાજ પર ચડી યાત્રા કરી. ફા. સુ. ૮નાં
નં. ૩ તથા ૪ની ઘટનાઓ અયોએ પાલિતાણામાં આગમમંદિર પાછા આવી ગયા!!!
શ્રીમુખે પણ પ્રસંગોપાત સાંભળી હતી. ફરી ગયા
વર્ષે મુંબઈ મલાડમાં પૂ. ગણિવર્યશ્રી આ રીતે પં. શ્રી અભયસાગરજી મ. ના અવનવા
મહાયશસાગરજી મ. પાસેથી આ બધી ઘટનાઓ અનુભવોની પ્રસાદી રજૂ કર્યા પછી હવે મારા બે
સાંભળી. તેનો સારાંશ અત્રે ટૂંકમાં રજૂ કરવામાં અનુભવો અહીં જણાવું છું.
આવ્યો છે. સં. ૨૦૨૧ની સાલમાં અમે રાજસ્થાનમાં
– સંપાદક નાકોડાજી તીર્થની યાત્રાએ જઈ રહ્યા હતા. પણ
એક વાર અંતરભાવથી ભાવે જો નવકાર; શાશ્વત શ્રીને આપતો, એથી જ આગળ સાર.'-૫૪.
૧૧૧૩