________________
વૈર વિસર્જક, મૈત્રી સર્જક,
શ્રી નવકાર
કાંતિલાલભાઈ પારેખ (કિરણભાઈ') અલસભા કોર્ટ, મે માળે, મરીન ડ્રાઇવ, મુંબઈ. ફોનઃ ૧૯૮૮૭ અત્રે રજૂ કરાતી રોમાંચક, બોધપ્રદ ઘટના. સ્વસ્થાને ચલ્યા ગયા પરંતુ એક ભાઈ ત્યાં જ સાતેક વર્ષ પહેલાં એક માસિકમાં વાંચવામાં આવી બેઠા હતા. સભાના વ્યવસ્થાપકે તેમને પૂછ્યું : હતી. સં. ૨૦૪૧માં વડાલામાં ચાતુર્માસ દરમ્યાન તમારે હજી કંઈ પૂછવું છે?'-આ સાંભળતાં જ વ્યાખ્યાનમાં આ ઘટના રજૂ કરાઈ ત્યારે એક પેલા ભાઈ કંઈક આવેશમાં આવીને કહેવા લાગ્યા. શ્રાવક પાસેથી જાણવા મળ્યું કે આ ઘટનામાં “મારે કાંઈ જ પૂછવું નથી, પરંતુ ફક્ત એટલું જ સંકળાયેલા તત્ત્વચિંતક ભાઈ તે બીજા કોઈ નહિ કહેવું છે કે મહેરબાની કરીને તમે સહુ આવા ધતીંગ પણ વર્ષોથી ગોડીજી(પાયધુની)માં દર શનિવારે બંધ કરો. તમે લોકોએ ત્રણ દિવસમાં નવકાર જેમનો આધ્યાત્મિક વાર્તાલાપ ગોઠવાય છે, તે શ્રી મંત્રના મહિમા વિષે જે ભાષણો ઠોક્યાં છે તે બધું કિરણભાઈ પોતે જ છે. ત્યાર પછી કિરણભાઈ પાસે હંબક છે, નવકાર મંત્રમાં હાલના જમાનામાં આવો રૂબરૂમાં આ ઘટનાનું આલેખન કરી આપવા કોઈ જ પ્રભાવ નથી, આ વાત હું મારા જાત જણાવ્યું પરંતુ કેટલાક કારણોસર તેમણે તેમ કરવા અનુભવના આધારે છાતી ઠોકીને કહું છું!...” માટે થોડી અનિચ્છા દર્શાવી, છતાં આ ઘટના અણધાર્યા આવા શબ્દો સાંભળીને વ્યવસ્થાપક અનેક આત્માઓ માટે ખૂબ જ પ્રેરણાદાયક હોઈ ભાઈ તો ડઘાઈ જ ગયા. છેવટે તેઓ એ ભાઈને તેનો સારાંશ અત્રે યથામતિ રજૂ કરવામાં આવે છે. મારી પાસે લઈ આવ્યા અને બધી હકીકત જણાવી. તેમાં છબસ્થ દશા વશાતુ કોઈ પણ ક્ષતિ રહી ગઈ હોય તો હાર્દિક મિચ્છામિ દુક્કડ.
મને પણ આ કેસનું સંશોધન કરવાની જિજ્ઞાસા
ઉત્પન્ન થઈ. મેં એ ભાઈને પ્રેમપૂર્વક પૂછ્યું : શંખેશ્વર તીર્થમાં નમસ્કાર મહામંત્રના પરમ
તમે મને જણાવી શકશો કે તમે અત્યાર સુધીમાં આરાધક, અધ્યાત્મયોગી, અજાતશત્રુ પ. પૂ.
કઈ કઈ રીતે નવકારની આરાધના કરી અને કેટલા પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકરવિજયજી મ. સા.
નવકાર ગણ્યા?” પ્રત્યુત્તરમાં પેલા ભાઈએ આદિ પૂજ્યોની શુભ નિશ્રામાં નવકાર મહામંત્રના
પોતાના હાથ દેખાડતાં મને કહ્યું, “આ જુઓ, ૩૬ આરાધક આત્માઓનું એક ત્રિદિવસીય સંમેલન
વર્ષથી નવકાર ગણતાં ગણતાં મારાં આંગળીના ગોઠવવામાં આવ્યું હતું. તેમાં ત્રીજા દિવસે રાત્રે
ટેરવાં ઘસાવા લાગ્યાં! પ્રાચીન હસ્તલિખિત નવકાર વિશે પ્રશ્નોત્તરી ગોઠવવામાં આવી હતી.
પ્રતો વગેરેમાં દર્શાવેલ તથા મહાત્માઓ પાસેથી વિવિધ જિજ્ઞાસુઓ દ્વારા પૂછાયેલા પ્રશ્નોના
સાંભળેલ એવી કોઈ પ્રક્રિયા બાકી નથી કે જે મેં મારે પ્રત્યુત્તરો? આવવાના હતા.
૩૬ વર્ષની સાધના દરમ્યાન અજમાવી ન હોય!
અરે, શિયાળામાં કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં રાત્રે લગભગ ૧૧ વાગ્યે પ્રશ્નોત્તરી કાર્યક્રમ ઊભા રહીને તથા ઉનાળામાં ચારે બાજુ અગ્નિના પૂર્ણ થતાં સભાનું વિસર્જન થયું. બધા જ શ્રોતાઓ તાપ વચ્ચે રહીને પણ મેં નવકાર જાપના પ્રયોગો
અનુભવ મિત્ર સમ ગણો, મહામંત્ર નવકાર; કૃપા થાય જો તેહની, તો બેડો થાળે પાર.'- ૨૯